________________
( અસ્થિળ મતે ! તમુલ્લાપ્પાનાફ્વાનાય પ્રત્રિવેલા વા) હે ભદ્દન્ત ! શું તમકાયમાં ગામ હાય છે ? સન્નિવેશ પન્તનાં સ્થાને હોય છે ? (નો ફળદ્રે સમદ્રે) હે ગૌતમ ! તમસ્કાયમાં ગામ આદિ કઈ પણ હેતું નથી.
( અસ્થિ નં અંતે ! છાલા વજ્રાચા સંલેયંતિ, સંમુતિ, સંવાસંતિ વા ?) હે ભદન્ત ! શું વિશાળ મેઘ (વાદળાંએ ) તમસ્કાયમાં ભીંજાવનારા સ્નિગ્ધ પુāા દ્વારા ભીંજાય છે ખરાં ? પરસ્પરમાં એકત્રિત થાય છે ખરાં ? વરસે છે ખરાં ? ( તા અસ્થિ ) હા, ગૌતમ એવું થાય છે. (ત મઢે ! તેવો રે, પુત્તે પરે, નાતો વજ્રરેફ ? ) હે ભદન્ત ! સવેદન આદિ દેવ કરે છે? કે અસુર કરે છે ? કે નાગ કરે છે ? (નોચમાં ! ફૂલો પત્ર, અસુરો વિ રે, નવો વિવરેડ) હે ગૌતમ ! તે સ'સ્વેદન આદિ દેવ પણ કરે છે ? અસુર પણ કરે છે અને નાગ પણ કરે છે ?
( અસ્થિ ળે અંતે ! તમુરાદ્ વાચો થળિયલ,, વાયરે વિત્તુર્ ) હૈ ભદન્ત ! તે તમસ્કાયમાં શું ખાદર સ્તનિત શબ્દ-ઘનગન થાય છે ? માદર વિદ્યુત થાય છે ? ( હૈં'તા અસ્થિ) હા, ગૌતમ ! તે બધું થાય છે.
(ત અંતે ! મેં લેવો. પરે, અસુરો રે, નો વરૂ ? ) હે ભદન્ત ! આ ઘનગન આદિ ત્યાં કાણું કરે છે? શું દેવ કરે છે? શું અસર કરે છે ? શું નાગ કરે છે ?
(નોચમા !તિળિવિ રેતિ) હૈ ગૌતમ ! ત્રણે કરે છે.
( સ્થિ ળ અંતે ! તમુદ્દાદ્ વાચરે પુનિત્રાણ, થાયરે અગળિન્નાર્ ?) હું ભદ્દન્ત ! તમસ્કાયમાં શુ ખાકર પૃથ્વીકાય છે? ખાદર અગ્નિકાય છે ?
(નો ફ્ળન્ને સમટ્ટુ) હે ગૌતમ ! તમસ્કાયમાં ખાદર પૃથ્વીકાય પણ નથી અને ખાદર અગ્નિકાય પણ નથી. ( નસ્થ વિદ્વાયત્તમાનન્નરળ ) પરન્તુ તેમાં વિગ્રહગતિ સમાપન્ન ખાદર પૃથ્વી અને બાદર અગ્નિ છે.
( અસ્થિ નં મતે ! તમુલ્લાલચ'મિ-સૂચિ ગાળ-ળ વત્ત-તારાÆા) હે ભદન્ત ! તમસ્કાયમાં ચન્દ્ર, સૂર્ય, ગ્રહૅગણુ, નક્ષત્ર અને તારાએ હોય છે ખરાં ? (નો ફળકે સમટ્ટુ) હે ગૌતમ ! તમસ્કાયમાં ચન્દ્રાદિક જયોતિષક દેવા હાતા નથી. ( પØિચરણો વુળ ઋષિ ) પરન્તુ તેએ તેની બાજુમાં હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૭૫