SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ' છદ્મસ્થમનુષ્ય નિદ્રા પણ લે છે અને પ્રચલા પણ લે છે. છદ્મસ્થ કરતાં કેવલી ભગવાનમાં શી વિશિષ્ટા હાય છે તે સૂત્રારે નટ્ટા ક્ષેન ના તફા ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કર્યુ છે. જેવી રીતે છદ્મસ્થ અને કેવલીના હાસ્યાકિના વિષયમા પ્રશ્નોત્તરા આ સૂત્રમાં આગળ આપવામાં આવેલા છે, એજ પ્રમાણે તે બન્નેની નિદ્રા વગેરેના વિષયમાં પણ પ્રશ્નોત્તર સમજી લેવા “ નવરું ” પણ પહેલાનાં પ્રશ્નોત્તરી કરતાં આ પ્રશ્નોત્તામાં જે વિશિષ્ટતા છે તે નીચેના સૂત્રમાં બતાવવામાં આવી છે-( સિળાવળિજ્ઞક્ષ જમ્મત કરૢાં નિયંત્તિ, ચઢાયંતિ ના કે ન વહિ નસ્થિ-અન્ન તૅ ચૈત્ર) નિદ્રા અને પ્રચલા આવ ભાનું કારણ દનાવરણીય કર્મના ઉદય ગણાય છે, તેથી તેને નિદ્રા અથવા પ્રચલા આવે છે. પણ કેવળજ્ઞાનીના દર્શનાવરણીયકમ ના સથા ક્ષય થઈ ગયે હાય છે. તેથી તેના અભાવે કેવલી ભગવાનમાં નિદ્રા અને પ્રચલાના અભાવ હાય છે. ખાકીનું સમસ્ત કથન આગળ મુજમ સમજવું. ગૌતમસ્વામીને પ્રશ્નઝીન અંતે ! નિાચમાળે વા વચઢાયમાળે વા જમવનટી બંધદું ?) હે ભદ્દન્ત ! નિદ્રા લેતેા તથા પ્રઘલાયુક્ત જીવ કર્માંની કેટલી પ્રકૃતિયાના બંધ બાંધે છે ? મહાવીર પ્રભુ તે પ્રશ્નના ઉત્તર આપતા કહે છે–( પોયમા !) હૈ ગૌતમ (સત્તવિËષના અદુનિËપણ્ વા ) એવા જીવ કની સાત પ્રકૃતિયાના બંધ બાંધે છે અથવા આઠ પ્રકૃતિયાના ખંધ બાંધે છે. ( થયું લાય તેમાળિય ) જીવાભિલાપની જેમ ( જીવ વિષયક પ્રશ્નોત્તરાની જેમ ) જ નારાથી વૈમાનિક દેવા પન્તના આલાપકે! (પ્રશ્નોત્તરા ) સમજી લેવા. મહુવચનમાં જે વિશેષતા છે તે દર્શાવવાને માટે સૂત્રકાર કહે છે કે (જાત્તિgનીને નૈચિનનો તિયમંતો) જીવ વિષયક અહુવચનવાળા આલાપક સૂત્રેામાં જીવપદ અને એકેન્દ્રિય પૃથ્વીકાયાદિ વિષયક પદને છેડી દઈને ત્રણ ભંગ સમજવા જોઇએ. કારણ કે જીવ તથા પૃથ્વીકાય વગેરેના જીવાની સખ્યા ઘણી મેાટી છે. તેથી એક વચનવાળા ભંગ અહીં સ’ભવી શકતા નથી. ત્યાં તે સાત પ્રકારના મધક તથા આઠ પ્રકારના મધક” એવા એક જ લગ સભવે છે. નારક આદિ ૧૯ પદોમાં ત્રણ ભંગ સંભવી શકે છે આ વિષયનું સ્પષ્ટીકરણ પાછળ કરવામાં આવેલું છે ॥ સૂ ૨ ૫ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૭૩
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy