________________
હરિનૈગમિષિદેવ કી શક્તિ કા નિરૂપણ
શક્રના કૃત હિરણેગમેષી દેવનું વક્તવ્ય (હરિનું મંતે ! ) ઈત્યાદિ.
સૂત્રાર્થ ીનં મને! રિળનમેલી સપૂવ થાનમ સમાળે નિ નમાઓ જન્મ સારૂ ) હે ભદન્ત ! શકેન્દ્રને દૂત એવા હરિણગમેષી નામના દેવ જ્યારે સ્ત્રીના ગર્ભનું સહરણ કરે છે ત્યારે શુ તે તેને એક ગર્ભાશયમાંથી કાઢીને બીજા ગર્ભાશયમાં મૂકી દે છે ? ( નોનોનિ સાક્) અથવા ગર્ભાશયમાંથી ગને બહાર કાઢીને શુ' તે તેને ચે નિ દ્વારા ખીજી સ્ત્રીના ગર્ભાશયમાં મૂકી દે છે ? ( નોળીયો માર્ ) અથવા ગર્ભાશયમાંથી ગર્ભને ચેાનિ દ્વારા બહાર કાઢીને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં મૂકી દે છે? ( નોળિયો નોળિ` સાફ્ફ, ) અથવા ચેનિ દ્વારા ગર્ભ ને બહાર કાઢીને તેને ખીજી સ્ત્રીની ચેાનિદ્વારા તેના ગર્ભાશયમાં મૂકી દે છે ? ( ગોયન્ત નો ગબ્બો પમ સાકર નો નમો નોનિ સાફ, નોળિયો નોળિ_સાફ) હે ગૌતમ ! હરિગ્રેગમેષી દેવ એક ગર્ભાશયમાંથી ગને લઈને ખીજા ગર્ભાશયમાં તેને મૂકતેા નથી, તે ગર્ભાશયમાંથી ગને કાઢીને ચેાનિદ્વારા તેને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં મૂકતા નથી અને તે યાનિદ્વારા ગર્ભને બહાર કાઢીને નિદ્વારા જ તેને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં મૂકતા નથી, પણ ( વામુસિય પામુદ્ધિય ગ માવામેળ અબાવાનું નોળિયો મૈં સાફ ) ગર્ભને કાઇ પણ જાતની પીડા ન થાય એવી રીતે તેના હાથથી સ્પર્શ કરીને, ચેાનિમાર્ગ દ્વારા તેને કાઇ પણ પ્રકારની પીડા પહેાંચાડચા વિના અહાર કાઢીને, ખીજા ગર્ભાશયમાં મૂકી દે છે. ( પમૂળમંત ! રિળનમેસી સન્નાસ નાં પૂણ થીમ્નસિસિવા રોમવૃત્તિ ના સાત્તિર્વા નીત્તિર્થા) હે ભદ્દન્ત ! શક્રના દૂત હિરણે. ગમેષીદેવ સ્ત્રીના ગર્ભને નખાના અગ્રભાગમાં અથવા રામેાના છિદ્રદ્વારમાં રાખવાને તથા ત્યાંથી તેને બહાર કાઢવાને શક્તિમાન હાય છે ખરા ? ( દંતા पसू नो चेव of तस्स गन्भस्स किंचि वि आबाद्द् वा, विबाहूं वा उत्पाज्जा छबिच्छेदं पुण करेज्जा, ए सुहुमं च णं- साहरेज्ज वा नीरेज्ज वा ) |
શ્રી ભગવતી સૂત્ર : ૪
૭૪