SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ રંમવાર) પૃથ્વીકાય, જળકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય, એ એકેન્દ્રિય જીવોમાં પણ પિત પિતની પૂર્વ પર્યાય (પૂર્વભવ) ની અપેક્ષાએ હાસ્યાદિ પરિણામો સંભવી શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વર્તમાનમાં એકેન્દ્રિયરૂપે ભવધારણ કરેલા છમાં હાસ્ય આદિ વૃત્તિઓ સંભવી શકતી નથી, પણ તે બધાં જ તેમની પૂર્વભવની કઈ પર્યાયમાં અવશ્ય હાસ્યાદિ પરિણામવાળા હશે જ આ રીતે પૂર્વભાવ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ તેમનામાં હાસ્યાદિ પરિણામ ઘટાવી શકાય છે. એ દૃષ્ટિએ વિચાર કવેવામાં આવે તે ઉપરોક્ત સૂત્રપાઠમાં કોઈ અસંગતતા દેખાશે નહી (૧૬ ઘણી) પૃથક સત્રમાં (બહુવચનવાળાં સૂત્રોમાં) જેમકે-“ નવા મંતે ! માળા ના उस्सुयमाणा वा, कइ कम्मपयडिओ बंधति १ गोयमा ! सत्तविहबधगा वा अविह વંશના જા” ઇત્યાદિ સૂત્રોમાં–“ ગોવેજિરિચવાનો નિયમં” જીવ અને એકેન્દ્રિય સિવાયના ત્રણ ભંગ સમજવા. અને જીવ પદને તથા પૃથ્વીકાયદિના એકેન્દ્રિય પદેને છોડી દઈને, એ સિવાયના નારક આદિ ૧૯ પદમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. તથા જીવ પદને અને પૃથ્વીકાય આદિ પદમાં બહુ વચનવાળે એક જ ભંગ કહેવું જોઈએ, કારણ કે જીવોની સંખ્યા ઘણી જ હોવાથી તેમના એકથી વધારે ભંગ બનતા નથી. તે ભંગ આ પ્રકારને છે (जीवाः खलु भदन्त ! हसन्तो वा, उत्सुकायमाना वा कतिकर्मप्रकृतीः बघ्नंति ? નૌતમ! પવિતા , કવિધવા ) આ રીતે બહુવચનવાળો એક જ ભંગ અહીં બને છે. પણ નારકાદિકમાં ત્રણ ભંગ બને છે. તેમને પહેલે ભંગ આ પ્રમાણે છે. (સર્વે ઇવ સવિઝવવા) બીજો ભંગ આ પ્રમાણે છે- ( સદવિધર્મવધાઢ સદવિપક્રર્મવ ) ત્રીજો ભંગ આ પ્રમાણે છે-“uત્તવિધwËવધા કર્ણવિરામ વા . કહેવાનું તાત્પર્ય એ છે કે સમસ્ત નારકાદિ પ્રથમ ભંગની અપેક્ષાએ સાત પ્રકારના કર્મોનો બંધ બાંધે છે, બીજા ભંગની અપેક્ષાએ ઘણુ નારકાદિ છ સાત પ્રકારનાં કર્મોને બંધ બાંધે છે અને કેટલાક આઠ પ્રકારનાં કર્મોને બંધ બાંધે છે ત્રીજા ભંગની અપેક્ષાએ ઘણુ નારક આદિ જે સાત પ્રકારનાં કર્મોને બંધ બાંધતા હોય છે અને ઘણું નારકાદિ જો આઠ પ્રકારનાં કર્મોને બંધ બાંધતા હોય છે. છઘસ્થ અને કેવલીના વિષયમાં વિશેષ વાત પ્રકટ કરવાના હેતુથી સૂત્રકાર ( 99થે મંતે મજુત્તે) ઈત્યાદિ સૂત્રો કહે છે. પ્રશ્ન-હે ભદન્ત ! છદ્મસ્થ મનુષ્ય (નિરાક7 વા) નિદ્રા લે છે ખરો ? (ઉથાપન વા) શું તે પ્રચલા ( ઉભા ઉભા નિદ્રા) લે છે ખરો? શાસ્ત્રમાં નિદ્રાના પાંચ પ્રકાર કહ્યા છે-(૧) નિદ્રા (૨) નિદ્રાનિદ્રા (૩) પ્રચલા () પ્રલાપ્રચલા અને (૫) ત્યાદ્ધિ. આ સૂત્રમાં નિદ્રા અને પ્રચલાની અપેક્ષાએ ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ છે. ઉત્તર-(જોયા!) હે ગૌતમ ! “હું નિરાશકર વા યા 'હા, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૭ર
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy