________________
ઉત્કંઠા પણ કરતા નથી. (રે તેણળ કાર નો ઇi તા દેવી ) ઉપરોકત વાત જ આ સૂત્ર દ્વારા સમજાવવામાં આવી છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને જીવન કર્મબન્ધન વિષે નીચે પ્રશ્ન પૂછે છે
પ્રશ્ન-(વીવેof મતે હુમાળે વા સુચનાને વા રૂ ૫vયો ધં?) હે ભદન્ત ! હસતે અથવા ઉત્સુક્તાવાળે જીવ કેટલી કર્મપ્રકૃતિને બંધ બાંધે છે ? ઉત્તર-(વોયમારવિવધ વા વિઠ્ઠધા રા–પર્વ નાa માળિ) હે ગૌતમ ! એ સંસારી જીવ સાત પ્રકારનાં કમેને બંધ છે છે. અથવા આઠ પ્રકારનાં કર્મોને બંધ બાંધે છે. વૈમાનિકે પર્યન્તના
ના વિષયમાં આ પ્રમાણે જ સમજવું. હવે નારકના વિષયમાં ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે કે તેને grot સોળ વા કુચમા વા કપડી રંધર ?) હે ભદન્ત હસતે તથા ઉકંડિત નારક જીવ કેટલી કર્મ પ્રકૃતિને બંધ બાંધે છે?
ઉત્તર–(જો મા ! સત્તવિધા ઘા કવિધ વ ) એ નારક જીવ સાત અથવા આઠ પ્રકારનાં કર્મોને બંધ બાંધે છે.
શંકાનરકમાં તે નિરંતર દસ પ્રકારની ક્ષેત્ર આદિ વેદના ભગવતી પડતી હોય છે. ત્યાં તે હાસ્ય અથવા ઉત્સુક્તાની સંભાવના જ હોતી નથી. તે નારક જીવ હાસ્ય અને ઉત્સુકતાની અપેક્ષાએ સાત અથવા આઠ પ્રકારનાં કર્મોને બંધ બાંધે છે, એ વાત કેવી રીતે સંભવી શકે ?
સમાધાન–તીર્થંકર પ્રભુના જન્મકલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાને ત્પત્તિકકલ્યાણક, વગેરે માંગલિક પ્રસંગે નારક જીમાં પણ હાસ્ય અને ઉત્સુકતાના ભાવ સંભવી શકે છે, તે પ્રકારની શકયતાને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે. (વં જ્ઞાવ વેજાઈના) એજ પ્રમાણે (જીવ અને નારફના પ્રશ્નોત્ત પ્રમાણે) વૈમાનિક દેવે સુધીના ૨૩ દંડકો વિષેના પ્રશ્નોત્તરે! પણ સમજી લેવા જોઈએ. પણ તે પ્રશ્નોત્તરમાં સમુચ્ચય જીવ અને નારકના આલાપકો ( પ્રશ્નોત્તરે) ને સમાવેશ કરે નહીં સમુચ્ચય જીવને આધાર લઈને ૨૫ આલાપો થાય છે. પણ તેમાંથી જીવ અને નારકના બે આલાપક તે ઉપર આપવામાં આવ્યા છે. બાકીના ભવનપતિ આદિના આલાપ નીચે પ્રમાણે છે-(મવાવરૂ મતે ! હરમાને વા સુચનાને વા મીત્રો બંધ? જોયા ! સત્તવિધા વા બદ્રવિધા વા) ઈત્યાદિ.
શંકા–મૂળ સૂત્રમાં તે સમસ્ત સંસારી જીના હાસ્ય અને ઉત્સુક્તાના વિષયમાં આલાપક (પ્રશ્નોત્તર) આપવામાં આવેલ છે. સમસ્ત જીવમાં તે પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિય જીવોને પણ સમાવેશ થાય છે પણ તેમનામાં તે હાસ્ય અને ઉત્સુકતા સંભવી શકતા નથી તે તેમાં શું અસંગતતા નથી લાગતી?
સમાધાન–એવી શંકા અહીં કરવી જોઈએ નહી, કારણ કે (કૃથિરાજો जो वायुवनस्पतिकायजीवानामपि पूर्वभविकहासादिपरिणामग्रहणेन हासादि
શ્રી ભગવતી સૂત્ર : ૪
૭૧