SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ' સારાયમાંરૂરી ’ઇત્યાદિ। (૧) સાસ્વત, (૨) આદિત્ય (૩) વહ્નિ, (૪) વરુણુ, (૫) ગઈતેાય, (૬) તુષિત, (૭) અવ્યાબાધ, (૮) આગ્નેય અને રિષ્ટાસ વિમાનમાં રિષ્ઠ દેવ. તે દેવા કયા કયા વિમાનમાં રહે છે, તે જાણવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-( દ્દિન મતે ! આવા દિવા વિસંતિ ? ) હે ભદન્ત ! સારસ્વત દેવ કર્યા ( કયા વિમાનમાં ) રહે છે ? ઉત્તર-( ગોયમા ! ) હૈ ગૌતમ ! ( ક્રિશ્મિ વિમાળે યિયંતિ ) સારસ્વત દેવ અગ્નિ નામના પહેલા વિમાનમાં રહે છે. પ્રશ્ન~~( દ્દિ ` મતે ! બારના દેવા વિનંતિ ?) હે ભદન્ત ! આદિત્ય દેવ કયાં રહે છે ? ઉત્તર--( અદિયમારિશ્મિ વિમાળે ) હે ગૌતમ ! આદિત્ય દેવ અગ્નિમાલી વિમાનમાં રહે છે. ( વં ચત્ર' સાળુપુણ ગાય ) એજ ક્રમે દ્વિથી લઇને આગ્નેય દેવા પન્તના દેવાના નિવાસસ્થાન વિષે સમજવું. કહેવાનું તાત્પ એ છે કે વૃદ્વિ દેવ વૈરાચન વિમાનમાં રહે છે, વરુણ દેવ પ્રભાકર વિમાનમાં રહે છે, ગઈ તાય દેવ ચન્દ્રાભ વિમાનમાં રહે છે, તુષિત દૈવ સૂયૅલ વિમાનમાં રહે છે, અભ્યામાષ દેવ શુક્રાલ વિમાનમાં રહે છે અને આગ્નેય દેવ સુપ્રતિ બ્રાભ વિમાનમાં રહે છે. આ રીતે તે આઠ લેાકાન્તિક દેવનાં નિવાસસ્થાન રૂપ આઠ વિમાના કહ્યાં છે. પ્રશ્ન- દ્િ અંતે ! વિદ્યુત લેવા વિનંતિ ? ” હૈ ભ્રદન્ત ! રિષ્ટદેવ થા વિમાનમાં રહે છે ? ઉત્તર--“ નોયમા ! ટ્રિશ્મિ વિમાળે ” હે ગૌતમ ! સવ મધ્યવર્તી રિાભ નામના વિમાનમાં રિષ્ટ ધ્રુવ રહે છે. હવે લેાકાન્તિક દેવાના પરિવાર આદિના વિષયમાં ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે છે-“લાયમ ફ્ષાનું મંતે ! યેવાળ' ર્ તેશા જરૂ દેવાના પરિવારે જશે? p હે ભદન્ત ! સારસ્વત અને આદિત્ય આ બન્ને દેવાના દેવ ( પરિવારના સ્વામી ) તથા તેમના પરિવારના દેવાની સખ્યા કેટલા સા કહી છે ? ઉત્તર--હે ગૌતમ ! સારસ્વત અને આદિત્ય એ દેવયુગલના સાત દેવા તા પરિવારના સ્વામીરૂપ કહ્યા છે, અને તે અન્ને દેવેના પરિવાર રૂપ ૭૦૦ દેવા કહ્યાં છે. આ કથનને આધારે એ વાત ધ્યાનમાં રાખવી કે પ્રત્યેક સા પરિવાર રૂપ ધ્રુવે પર એક એક દેવ સ્વામીરૂપે હોય છે, એ રીતે ૭૦૦ પરિવારભૂત દેવાના સ્વામી સાત દેવે છે. એજ પ્રમાણે આગળ પણ સમજવું, સ‘ગ્રહ ગાથામાં યુગલ રૂપે ( ખમ્મે દેવાને સાથે લઈને) પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે કારણે અહીં સૂત્રમાં પણ બહુવચન રૂપે પ્રતિપાદન કર્યું છે. 'बहिवरुणाण' देवाणं चउदस देवा, चउदसदेवसहस्सा परिवारे पण्णत्ते " અદ્દિ અને અરુણ આ દેવયુગલના પિરવારના દેવાની સખ્યા ચૌદ 66 શ્રી ભગવતી સૂત્ર : ૪ ૪૦૧
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy