________________
સિવાય અન્યત્ર ક્ષેત્રોમાં કાળનું પરિવર્તન થતું નથી. (તે જૈવ કદાચવું जव समणाउसो ! जहा ओसप्पिणीए आलावओ भणि मो, एवं उत्सप्पिणीए वि માળિયો) પ્રશ્ન સૂત્રમાં આવેલું સમસ્ત કથન અહીં ઉત્તર સૂત્ર પણ કહેવું જોઈએ. અહીં “કવિ પદથી પ્રશ્નસૂત્રમાં આપેલું સમસ્ત કથન અહીં ઉત્તર સૂત્રમાં પણ કહેવું જોઈએ અહિ બનાવ પરથી પ્રસૂત્રમાં કહેલું “શ્રમણ અયુગ્મના પર્યન્તને સમસ્ત કથન ગ્રહણ કરાયું છે. અવસર્પિણીના વિષયમાં જે આલાપક ઉપર કહા છે, એ જ આલાપક ઉત્સર્પિણીના વિષયમાં પણ કહેવે સૂ
લવણ સમુદ્ર કે સ્વરૂપ કા નિરૂપણ –લવણ સમુદ્રાદિની વિશેષ વક્તવ્યતા
–(૪ળે જ મંતે ! સમુદે ) ઈત્યાદિ– સૂત્રાર્થ-(દવા મરે! સમુદે ચા વોરિ-વાળ મુ .) હેભદન્ત! લવણ સમુદ્રમાં સૂર્ય ઈશાન દિશામાં ઉદય પામીને શું અગ્નિ દિશા તરફ જાય છે ? (ાવ યુરીવણ વાવવા માયા) હે ગૌતમ! જંબુદ્વીપમાં સૂર્યોના વિષયમાં જેવી પ્રરૂપણું કરવામાં આવી છે, એવીજ સંપૂર્ણ પ્રરૂપણ અહીં પણ કરવી જોઈએ, (નવરં) પણ તે વર્ણન કરતાં આ વાનમાં નીચે પ્રમાણે ફેરફાર સમજ (ઉમરાવો મો વેચવો) અહીં આ પ્રમાણે આલાપક બનવું જોઈએ (૪aછે મુરે ફિનટે વિશે માર્) હે ભદન્ત! જયારે લવણસમુદ્રના દક્ષિણાર્ધમાં દિવસ થાય છે (સંવ વાવ-તાળાં ઢવાણમુદે જુરિયTદવસ્થિમે
તારું મારૂ, pg મિઝા જેવું ) ત્યારે તેના ઉત્તરાર્ધમાં પણ શું દિવસ થાય છે? ઈત્યાદિ જે કથન જંબુદ્વીપની વક્તવ્યતામાં પહેલાં કરાયું છે, એ સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. ( લવણ સમુદ્રના પૂર્વ પશ્ચિમ ભાગમાં રાત્રિ થાય છે, ” ત્યાં સુધી તે કથન થવું જોઈએ. (ગયા મને ! સ્ટાર સાળિ પદમાં ઓuિળી પરિવાર) હે ભદન્ત ! જ્યારે લવણ સમુદ્રના દક્ષિણાર્ધમાં પ્રથમ અવસર્પિણકાળ હોય છે, (તવાળ વત્તા ઘઢમાં
uિળી પવિત્ર ઝરૂ) ત્યારે તેના ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણકાળ હોય छ. (जयाणं उत्तरड्ढे पढमा ओसप्पिणी पडिवज्जइ-तयाण लवण समुद्दे पुरथि મફરિથમેળે તેવી સોસાળી નેવરિય વાળી) અને જ્યારે ઉત્તરાર્ધમાં પ્રથમ અવસર્પિણી હોય છે, ત્યારે શું લવણ સમુદ્રના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં અવસર્વિણકાળ પણ હેત નથી અને ઉત્સપિણીકાળ પણ હેતે નથી? (કુંતા, મા ! ) હા, ગૌતમ! એવું જ બને છે, અહીં પણ પ્રશ્ન સૂત્રનું “ઉત્સર્પિણકાળ હતો નથી” ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું જોઈએ.
(ઘાર મતે ! વીવે ટૂરિયા વીર-પાળમુવઇ. ?) હે ભદન્તા ઘાતકીખંડ દ્વીપમાં શું સૂર્યોના ઈશાન દિશામાં ઉદય પામીને અગ્નિ દિશા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨IS