________________
તરફ જાય છે? ( દેવ નંદીવરા કરવા-મળિયા–સવ ધારચરંજીર વિ માળિયા) હે ગૌતમ! સૂર્યના વિષયમાં જેવું વર્ણન જંબુદ્વીપની અપે. ક્ષાએ કરાયું છે, એવું જ સંપૂર્ણ વર્ણન અહીં ઘાતકીખંડની અપેક્ષાએ કરવું જોઈએ. (રા') પણ તે વર્ણન કરતાં આ વર્ણનમાં નીચે પ્રમાણે અંતર છે-(રૂમે મિજાવેvi સર્વે કરાવા માળિયાવા) ધાતકીખંડ વિષયર સૂત્રપાઠ બોલતી વખતે સમસ્ત આલાપક આ પ્રમાણે કહેવું જોઈએ( નવા મતે ! ઘાયરૂરં? વીવે વાહિદ્દે વિરે મા, તથા ઉત્તર વિ) હે ભદન્ત! જ્યારે ધાતકીખંડ નામના દ્વીપના દક્ષિણાર્ધમાં દિવસ થાય છે, ત્યારે તેના ઉત્તરાધમા પણ દિવસ થાય છે. (નવા વરહ વિ તયાધાર વીરે, મંદાળ પન્ના કુથિને તે મવ) અને જ્યારે તેના ઉત્તરાર્ધમાં પણ દિવસ થાય છે, ત્યારે શું ધાતકીખંડ દ્વીપના મંદર પર્વતને પૂર્વ અને પશ્ચિમ ભાગમાં રાત્રિ થાય છે? (દંતા, શોચમા! વં ચત્ર લાલ પાછું મારુ) હા, ગૌતમ! એવું જ બને છે, (પૂર્વ પશ્ચિમ ભાગમાં રાત્રિ થાય છે) ત્યાં સુધીનું પ્રશ્નસૂત્રનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ.
( जयाणं भंते ! धायइसंडे दीवे मंदराणं पव्वयाणं पुरथिमेणं दिवसे भवइ, तयाणं પ્રજવનિ ) હે ભદન્ત ! જ્યારે ધાતકીખંડ દ્વિીપના મંદન પર્વતના પૂર્વ ભાગમાં દિવસ થાય છે. (ગયા વસ્થિને જ વિ રિવણે મવા, તથા પાચ
કે હીરે મેદાન પર કરેલું રાળેિof રાષ્ટ્ર મારૂ?) આ રીતે જ્યારે ધાતકીખંડ દ્વીપના મંદર પર્વતની પશ્ચિમ દિશામાં દિવસ થાય છે, ત્યારે શું ધાતકીખંડ દ્વીપના મંદર પર્વતના ઉત્તર અને દક્ષિણ દિભાગમાં રાત્રિ થાય છે? (દંતા, જોયા! લાવ મવ) હા. ગૌતમ ! એવું જ બને છે. અહીં પણ ( રાત્રિ થાય છે.) ત્યાં સુધીનું પ્રશ્નસૂત્રનું સમસ્ત કથન ગ્રહણ કરવું ( gg મિશન જેવા કાવ) આ રીતે સમસ્ત વક્તવ્ય આ પ્રકારના આપકે દ્વારા સમજી લેવું. (કાર્બ અંતે તાળ પઢમાં ઓuિ, વચાi ઉત્તર?) હે ભદન્ત! ધાતકીખંડ દ્વીપના દક્ષિણમાં જ્યારે પ્રથમ અવસર્પિણી કાળ હોય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણી કાળ હોય છે ? ( નવા ઉત્તર વિ તથા ધારે તીવે મા
શ્રી ભગવતી સૂત્ર : ૪