________________
પયા પુસ્થિમાવથિમેળ નથિ કોવિળી જાવ તમારો ) અને
જ્યારે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણી કાળ હોય છે, ત્યારે ધાતકીખંડ દ્વીપના મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમમાં શું અવસર્પિણી કાળ હેતે નથી અને શું ઉત્સર્પિણી કાળ પણ હોતું નથી ? ( તા, નોરા ! જાવ સમજાવો) હા, ગૌતમ એવું જ બને છે, અહીં (અવસર્પિણું ઉત્સર્પિણુકાળ હેતા નથી.) ત્યાં સુધીનું પ્રશ્નસૂત્રનું કથન ગ્રહણ કરવું જોઈએ.
(નહીં ઝવણમુક્ષ વાવવા તણા તો વિ માળિચવા) જે પ્રમાણે લવણસમુદ્રની વક્તવ્યો આપી છે એવી જ કાલેદધિની પણ વક્તવ્યતા સમજવી. (નવરં જાવ ત્તામં માળિયા) કાલેદધિના આલાપકમાં લવબસમુદ્રની જગ્યાએ કાલેદધિ શબ્દનો પ્રયોગ કરે જોઈએ. (ગઅિંતરપુર. રનું તે ! જૂરિયા કારિવાળમવાર) હે ભદન્ત! શું અભ્યન્તર પુષ્કરાધમાં સૂર્યોદય ઇશાનદિશામાં ઉદય પામીને અગ્નિ દિશા તરફ જાય છે? (जहेव धाइयसंखस्स वत्तब्धया तहेव अभितरपुरक्खरद्धस्स वि भाणियवा) હે ગૌતમ! ધાતકીખંડની જે પ્રકારની વક્તવ્યતાનું આગળ પ્રતિપાદન કરાયું છે-એજ પ્રમાણે આભ્યન્તર પુષ્કરાર્ધની વક્તવ્યતા પણ કહેવી જોઈએ. (નવર अभिलावोभाणियव्यो, तयाण अभितरपुक्खरद्धे मदराणं पुरथिमपच्चत्थिमेणं नेवस्थि રોપણી નેવસ્થિ કuિળી, નવટ્રિણoi તથાજે onત્તે રમનારતો) વિશેષતા એ છે કે ધાતકી ખંડને બદલે અભ્યત્તર પુષ્કરાઈ પદને પ્રયોગ કરીને આલાપક કહેવા જોઈએ. (અભ્યઃ પુષ્કરાર્ધમાં મંદર પર્વતના પૂર્વ પશ્ચિમ દિભાગમાં અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ લેતા નથી, તેથી ત્યાં કાળ અવસ્થિત કહ્યું છે, ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું. (રેવં મંતે ! શેવ મતે! જિ) હે ભદન્ત ! આપ દેવાનુપ્રિયે આ વિષયમાં જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ છે. આપની વાત સર્વથા સત્ય છે,) આમ કહીને ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા.
ટીકર્થઆ સૂત્રદ્વારા શાસ્ત્રકારે લવણસમુદ્ર આદિની વક્તવ્યતાનું પ્રતિ પાદન કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે (શ્રણને સમુદે ) હે ભદન્ત! લવણ સમુદ્રમાં (જૂરિયા) બે સૂર્યો (સીરિ-જ્ઞાળપુછે- ) ઉદીચિ પ્રાચીન દિશાની વચ્ચેના પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચેના ઈશાનકેણમાં ઉદય પામીને, પ્રાચીન (પૂર્વ) અને દક્ષિણની વચ્ચેના અગ્નિકેણમાં શું અસ્ત પામે છે? ઈત્યાદિ જે પ્રશ્નો જબૂદ્વીપના પ્રકરણમાં આવ્યા છે, એ પ્રશ્નો અહીં પણ ગ્રહણ કરવા જોઈએ.
ઉત્તર-(વેવ = ચૂરવરત વત્તત્ર મળિયા) હે ગૌતમ ! જેવી રીતે જબૂદ્વીપના ૧૭૭ એકરસતેર સૂત્રરૂપ પ્રકરણમાં જંબુદ્વીપ સંબંધી વર્ણન કરવામાં આવ્યું છે, (સવ પન્ના) એ સમસ્ત વર્ણન (પરિસિયા ) પૂવર્ણરૂપે (સ્ટર
મુરલ વિ માળિચડ્યા) લવણસમુદ્રના વિષયમાં પણ સમજી લેવું. અને જે બૂટ દ્વીપના પ્રકરણમાં કહેવામાં આવેલ સૂત્ર પ્રમાણે જ (જ-કાવીત –
શ્રી ભગવતી સૂત્ર : ૪