________________
બાવીસ ક્ષિળબૂ શાન છતઃ ) થી શરૂ કરીને (તોરીનોવીચીતમ્ ૩ત્સ્ય કવીરી પ્રાચીન વાછતઃ ) અહીં સુધીના પૂર્વ પક્ષને (પ્રશ્નસૂત્રને) આશય સમજીને (हन्त गोयमा ! लवणसमुद्दे सूर्यो उदीचिप्राचीनम् उद्गत्य यावत् उदीचिબાવન છતઃ) ઈત્યાદિ ભગવાન મહાવીર દ્વારા અપાયેલે ઉત્તર સમજી લેવું જોઈએ. કહેવાનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે (હે ભદન્ત! લવણમુદ્રમાં બે સૂર્યો ઈશાનકેણમાં ઉદય પામીને શું અગ્નિકોણમાં અસ્ત પામે છે? અગ્નિકેણમાં ઉદય પામીને નૈઋત્ય કોણમાં શું અસ્ત પામે છે? નરુત્ય કેણમાં ઉગીને શું વાયગ્રમાં અસ્ત પામે છે ? વાય. વ્યમાં ઉગીને શું ઈશાનમાં અસ્ત પામે છે ?
ઉત્તર-હા, ગૌતમ ! એ પ્રમાણે જ બને છે, ( fમઢાવો શ્રમો ચો) જમ્બુદ્વીપના પ્રકરણમાં જે આલાપ આપ્યા છે તે જંબુદ્વીપની અપેક્ષાએ કહેલા છે, અહીં જે આલાપકે કહેવાના છે તે લવણસમુદ્રની અપેક્ષાએ કહેવાશે, એટલી જ આલાપકેમાં વિશેષતા રહેલી છે. એજ વાતને સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે નીચેના પ્રશ્નોત્તરરૂપ આલાપક મૂક્યો છે–(Gરા મતે વરમુદે ) હે ભદન્ત! જ્યારે લવણસમુદ્રમાં (રાળ) દક્ષિણાર્ધમાં “રિવરેદિવસ થાય છે, (સં રેવ રાવ) ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ દિવસ થાય છે? અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ થાય છે, ( તાળ') ત્યારે (સવારમુ) લવણસમુદ્રમાં (પુસ્થિમ-વરિયમે જીરું મા?) પૂર્વ અને પશ્ચિમ ભાગમાં શું રાત્રિ થાય છે ? (gg of afમાવે નેચર) આ પ્રકારના પ્રશ્નોત્તરો દ્વારા લવણ સમુદ્રના વિષયમાં સમસ્ત વર્ણન જંબૂદ્વીપના વર્ણન પ્રમાણે જ કરવું જોઈએ.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પ્રશ્ન કરે છે કે લવણસમુદ્રમાં અવઅવસર્પિણ અને ઉત્સપિણીકાળ હોય છે કે નહીં– (ાઇi મતે !) હે ભદત! જ્યારે (સવારy) લવણસમુદ્રના (હિ ) દક્ષિણ દિગ્વિભાગમાં (વઢમાં રોgિlી વહીવઝ૩) અવસર્પિણી કાળને પ્રથણ ભાગ હોય, છે, (તi) ત્યારે (સત્તરઢ વિ) ઉત્તરાર્ધમા પણ ( પત્રમાં ગોષિની વવજ્ઞા) શુ અવસપિરિણકાળનો પ્રથમ ભાગ હોય છે? આ રીતે (જયા) જ્યારે (૩ત્તર) ઉત્તરાર્ધમાં (વઢમાં ગોવુિળ પદારૂ ) અવસર્પિણીને પ્રથમ ભાગ હોય છે,( તથા ) ત્યારે (હેવાલમુદે ) લવણસમુદ્રના (પુરથમ
રથિને નેવરથ શોષિની, નેવધિ વuિળી) પૂર્વ અને પશ્ચિમભાગમાં શું અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ હોતા નથી ? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છેકે-(દંતા, જોયા નથિ કરણuિળ) હા ગીતમ! એવું જ બને છે. અહીં “યાવત્ ” પરથી પ્રશ્ન સૂત્રનું સમસ્ત કથન લેવામાં આવ્યું છે. એટલે કે લવણસમુદ્રના પૂર્વ પશ્ચિમ ભાગમાં ઉત્સર્પિણી અવસર્પિણી કાળ હોતા નથી, ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૦