________________
હવે ધાતકીખંડના વિષયમાં એવા જ પ્રશ્નો ગૌતમ દ્વારા પૂછવામાં આવે છે પ્રશ્ન-( ધારdi મતે !) હે ભદન્ત ! ધાતકીખંડ (વે) દ્વીપમાં (ટૂરિયા) બે સૂર્યો (રીવિરાજપુર) ઈત્યાદિ ઈશાનકેણમાં ઉદય પામીને શું અગ્નિકોણમાં અસ્ત પામે છે? આ પ્રકારના જે પશ્નો જંબુદ્વીપના વિષયમાં પૂછવામાં આવ્યા છે, એ બધાં પ્રશ્નો અહીં પૂછવા જોઈએ. (૩ીર પાન) (એટલે ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશા અથવા ઈશાનકેણ.)
ઉતર–(ફેવ પુરીવર વત્ત શ્વચા મળચા, તદેવ ધારાફર્સટણ વિ માચિત્રા) હે ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તરમાં જંબુદ્વીપ સંબંધી પ્રશ્નનેના જેવા ઉત્તરો આગળ આપ્યા છે, એવા જ ઉત્તરો અહીં આપવા જોઈએ. અને જબૂદ્વીપના પ્રકરણમાં જે અલાકે (પ્રત્તરો” આપવામાં આવ્યા છે, એ સઘળા આલાપ અહીં પણ ધાતકીખંડ વિષે કહેવા જોઈએ (નવ) પરન્ત વિશેષતા એટલી જ છે કે (ભેf) એ અલાપકેમાં જ્યાં લવણસમુદ્ર શબ્દ આવે છે ત્યાં ધાતકીખંડ દ્વીપ' શબ્દના (મિi) અભિલાપનો પ્રયોગ કરીને સર્વે શાસ્ત્રાવ માળિયા) સૂર્યોદય અને સૂર્યાસ્ત સંબંધી સઘળા આલાપકે કહેવા જોઈએ.
પ્રશ્ન-(વાળ) હે ભદન્ત! જયારે (પાર કી ) ધાતકીખંડ દ્વીપના વિશે મવ૬) દક્ષિણાર્ધમા દિવસ થાય છે, તથા રત્તર જિ) ત્યારે શું ઉત્તરાર્ધમા પણ દિવસ થાય છે ? અને “ના” જ્યારે “કુરાહૂ લિ ાિરે મન) ઉતરાર્ધમાં દિવસ થાય છે (તથાળ) ત્યારે (ધારા રી) ધાતકીખંડ દ્વિપમાં (રામાં ઘવચા) મન્દર પર્વતના (પુચિનપસ્થિ પારું મન ?) પૂર્વ અને પશ્ચિમ ભાગમાં પણ શું રાત્રિ થાય છે?
ઉત્તર–“દંતા, શોચના! ” હા, ગૌતમ ! એવું જ બને છે, “ જાવ તારું મા” જ્યારે ધાતકીખંડના ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધમાં રાત્રી થાય છે. ત્યારે તેમાં આવેલા મંદિર પર્વતના અને પશ્ચિમ દિમ્ભાગમાં રાત્રિ થાય છે.
પ્રશ્ન-“ના મતે !” હે ભદન્ત ! જ્યારે “ધાડૂ રી” ધાતકીખંડ દ્વીપમાં “મંામાં પગલા પુરિધમે દિવસે મારૂ” મંદર પર્વતના પૂર્વ દિમ્ભાગમાં દિવસ થાય છે, ત્યારે (પદરિથમેને ઉર વિષે મવ?) શું પશ્ચિમ દિભાગમાં પણ દિવસ થાય છે? અને “ના” જ્યારે “
go હિ શિવસે મવ” પશ્ચિમ દિવભાગમાં દિવસ થાય છે. “તથાબં” ત્યારે પાર
વી” ધાતકીખંડ દ્વીપના “વારેviાળેિ મારું મા?” ઉત્તર અને દક્ષિણ દિભાગમાં શું રાત્રિ થાય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૧