________________
ઉત્તર–“દંતા, મા! ” હા, ગૌતમ! “જ્ઞાવ મા” જ્યારે ધાત. કીખંડના મંદિર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિવસ હોય છે ત્યારે તેના ઉત્તર અને દક્ષિણ દિવભાગમાં રાત્રિ હોય છે.
u gણ મિસ્ત્રવેન ચિર ” આ રીતે ધાતકીખંડ દ્વિીપ વિષેનું સમસ્ત કથન પૂર્વોક્ત આલાપ દ્વારા સમજી લેવું.
હવે ધાતકીખંડ દ્વીપમાં અવસર્પિણી ઉત્સર્પિણી કાળ હોય છે કે નહીં, તે જાણવા માટે ગૌતમ સ્વામી નીચેનો પ્રશ્ન પૂછે છે-“ નવાળાં મરે! ” હે ભદન્ત ! જ્યારે “ રાહળ ધાતકીખંડના દક્ષિણાર્ધમાં “પમા શોષિજી” અવસર્પિણી કાળને પ્રથમ ભાગ ચાલતું હોય છે, “તયા” ત્યાર (વત્તાત્રે વિ, ) શું ઉત્તરાર્ધમાં પણ અવસર્પિણી કાળને પ્રથમ ભાગ ચાલતે હોય છે? અને (નવા) જ્યારે “સત્તા ઈત્યાદિ... ઉત્તરાર્ધમાં અવસર્પિણીને પ્રથમ ભાગ હોય છે, “રચા ” ત્યારે “પાયા વીધાતકીખંડ દ્વિીપમાં બે મંvi pદવા” મંદર પર્વતને “પુમિ-
પ્રથof ” પૂર્વ અને પશ્ચિમ ભાગમાં “નથિ બોuિળી નથિ કuિળી?” શું અવસપિણી કાળ પણ હોતું નથી, અને ઉત્સર્પિણી કાળ પણ હેતે નથી?
ઉત્તર—“ફુar, mોચમા ! ” હા, ગૌતમ ! એવું જ બને છે-“જાય રસ્થિ કવિળી ત્યાં અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ હોતું નથી” ત્યાં સુધીનું પ્રશ્ન સૂત્રમાં આવતું સમસ્ત કથન ગ્રહણ કરવું–ત્યાં તે સદા સમાન કાળ અવસ્થિતકાળ હોય છે-હવે કેટલાક અનુક્ત (ન પૂછાયેલા ) પ્રશ્નોનું મહાવીર પ્રભુ નીચે પ્રમાણે સમાધાન કરે છે-(કા ૪વળસમુદ વત્તજયા) હે ગૌતમ! લવણ સમુદ્રના વિષયમાં આગળ જે પ્રકારનું પ્રતિપાદન કરાયું છે, એજ પ્રકારનું પ્રતિ પાદન (ટોલ માળિયા) કાલેદધિના વિષયમાં પણ કરાવવું જોઈએ. (વાં) તે વક્તવ્યતા અને કાલેદધિની વક્તવ્યતામાં ફક્ત આટલે જ ફેરફાર કરે જોઈએ-લવણસમુદ્રના આલાપકે (પ્રશ્નોત્તર સૂત્રો) માં જ્યાં
લવણ સમુદ્ર પદને પ્રવેગ કરાય છે, ત્યાં કાલેદધિના આલાપકમાં કાલેદધિ પદને પ્રયોગ કરવો જોઈએ. એ જ વાત (જાસ્રોત ના માળા) સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે પ્રકટ કરી છે.
હવે ગૌતમ સ્વામી અભ્યન્તર પુષ્કરાર્થના વિષયમાં પ્રભુને નીચેના પ્રશ્નો પૂછે છે– (હિંમતનપુરાવા મેતે !) હે ભદન્ત ! અભ્યન્તર પુષ્કરાઈ દ્વીપ માં (રિચા) બે સૂર્યો (ારીજિ વાળમુવાજી ) ઈત્યાદિ ઉત્તર અને પૂર્વની વચ્ચે આવેલી દિશામાંથી એટલે કે ઈશાન કોણમાંથી ઉદય પામીને શું અગ્નિ કણમાં (પૂર્વ અને દક્ષિણ વચ્ચે અગ્નિ કેણ હેાય છે) અસ્ત પામે છે? એજ પ્રકારના બીજા જે પ્રશ્નો જંબુદ્વિીપ આદિના વિષે આગળ આવી ગયા છે, એ બધા પ્રશ્નો અહીં પૂછવા જોઈએ.
શ્રી ભગવતી સૂત્ર : ૪
3