________________
હોય, તે આપ એવું જે કહો છો કે “ દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત પુદ્ગલ અર્ધભાગ સહિત, મધ્યભાગ સહિત અને પ્રદેશ સહિત છે, અર્ધભાગ રહિત; મધ્યભાગ રહિત અને પ્રદેશ રહિત નથી.” એજ પ્રમાણે ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ પણ આપ પૂર્વોક્ત માન્યતાજ ધરાવે છે, આપની તે માન્યતા અસત્ય સિદ્ધ થાય છે. (તof સે નાથપુ મારે નિયંત્રિપુરં મનોરં ga वयासी-णो खलु देवाणुप्पिया ! एयम8 जाणामो, पासामो, जइण देवाणुप्पिया णो गिलाएंति परिकहित्तए, त इच्छामि ण देवाणुप्पियाणं अतिए एयमढे सोच्चा નિષ્ણ જ્ઞાનત્તર) નિચેથીપુત્ર અણગારનું આ પ્રકારનું યુક્તિયુક્ત (દલીલથી અને પ્રમાણે દ્વારા સમજાવવામાં આવેલ) કથન સાંભળીને નારદપુત્ર અણુગારે તેમને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! અમે આ અર્થને (વિષયને) જા નથી અને દેખે નથી. તે આપ જે આ વિષયને અધિક સ્પષ્ટતાપૂર્વક સમજાવવાની કૃપા કરો (આપને એમ કરવામાં કોઈ તકલીફ ન હોય તે) તો હું આપની પાસે આ વિષયને સાંભળીને, તથા સમજીને તેને હદયમાં ઉતારવા માગું છું. (તણ તે નિયંત્રિપુરે નારે નારાપુ વાળા પર્વ કાસી) ત્યારે નિર્ચથીપુત્ર અણગારે નારદપુત્ર અણગારને આ પ્રમાણે
ह्यु-दव्वादेसण वि मे अज्जो ! सव्वे पोग्गला सपएसा वि अपएसा घि) આય ! અમારી માન્યતા મુજબ (મારી સમજણ પ્રમાણે) દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત પુલ પ્રદેશ સહિત પણ હોય છે અને પ્રદેશ રહિત પણ હોય છે. કારણ કે (બરા) દ્રવ્ય અનંત હોય છે. (ત્તાક રિ, ' જેવ-જા
જ , મવાળ વ વ ) ક્ષેત્રની અપેક્ષાએ પણ એવું જ છે, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ પણ એવું જ છે. તેને શ્વો સારે છે ત્તિઓ નિયમ ઘણે) જે પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશ રહિત હોય છે, તે નિયમથી જ ક્ષેત્રની અપેક્ષાએ પણ પ્રદેશ રહિત હોય છે, (ારો
, અgણે) અને કાળની અપેક્ષાએ તે પ્રદેશ સહિત હોય પણ છે અને નથી પણ હોતું. આ રીતે કાળની અપેક્ષાએ પ્રદેશ યુકતતાને વિકલપે સ્વીકાર કર્યો છે. એ જ પ્રમાણે (માવો) ભાવની અપેક્ષાએ પણ ( શિવ BJgણે ઉત્તર ભાણે) પ્રદેશ યુકતતાને વિકલ્પે સ્વીકાર કરવામાં આવ્યું છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૧૧