________________
सपएस,
પોઢે વ સ પૂછ્હે, મળ્યે, સપ્તે, નો બળઢે, મો, અણ્યે ) નારદ. પુત્ર અણુગારનું આ પ્રકારનું કથન સાંભળીને, નિગ્રંથીપુત્ર અણુગારે તેમને આ પ્રમાણે કહ્યું-હે આ ! આપની માન્યતા અનુસાર જો દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત પુદ્ગલેાને અભાગ, મધ્યભાગ અને પ્રદેશથી યુક્ત માનવામાં આવે અને તેમને અર્ધ ભાગ, મધ્યભાગ અને પ્રદેશથી રહિત માનવામાં ન આવે, તે એક પરમાણુ પુદ્ગલ કે જે અભાગ, મધ્યભાગ અને પ્રદેશ રહિત છે, તેને પણ અભાગ સહિત, મધ્યભાગ સહિત અને પ્રદેશ સહિત માનવેા પડશે, તેને અભાગ રહિત, મધ્યભાગ રહિત અને પ્રદેશ રહિત માની શકાશે નહીં એજ પ્રમાણે (નફળ અનો! વેત્તા?મેળવિ સબોળચા સપ્રટ્ઠા, સમજ્ઞા, વ' તે વઘ્યો તે વ પોશણે સદૂઢે, સમો, સપ્તે) હે આય! જો ક્ષેત્રની અપેક્ષાએ પણ સમસ્ત પુદ્ગલેને અભાગ સહિત, મધ્યભાગ સહિત અને પ્રદેશ સહિત માનવામાં આવે, તે પુદ્ગલ પરમાણુ કે જે આકાશના એક પ્રદેશમાં રહેલ હોય છે તેને પણ અભાગ, મધ્યભાગ અને પ્રદેશથી યુક્ત માનવું પડશે, તેને અન, અમધ્ય અને દેશી માની શકાશે નહીં. (નફળ અનો! જાહારેમેન ભગવોરા સદા, સમજ્ઞા, મલ્લા) હે આય! જે કાળની અપેક્ષાએ સમસ્ત પુèાને અધભાગ, મધ્યભાગ અને પ્રદેશથી યુક્ત માનવામાં આવે, ( વ તે વાલમર્યાદા વિશેઢે સહકે, ભ્રમન્ને) તે એક સમયની સ્થિતિવાળા પુલને પણુ અભાગ, મધ્યભાગ અને પ્રદેશથી યુક્ત માનવું પડશે. (જ્ઞ'નો ! માવામાં કકરો હા सअड्ढा, समज्झा, सपएमा एवं ते एगगुणकालए वि पोग्गले सअइढे, समझे, સપણે તે ચે) હું આ ! જો ભાવની અપેક્ષાએ સમસ્ત પુદ્ગલેને અર્ધભાગ સહિત અને પ્રદેશ સહિત માનવામાં આવે, તે કૃષ્ણગુણના એક અશ વાળા પુદ્ગલને પણુ અભાગ સહિત, મધ્યભાગ સહિત અને પ્રદેશ સહિત માનવું પડશે. તેને અધ ભાગ રહિત, મધ્યભાગ રહિત અને પ્રદેશ રહિત માની શકાશે નહીં ( તેલ' ન મનરૂ, સો ન ત્તિ-વાટેલાં વિ સવ્વ ોમા પગા, સુત્રા, સપ્ત, નો અઙૂઢા, અમન્ના, અણ્ણા-ય. વેજ્ઞજાહ આવાલેસેળ વિત ન નિષ્ઠા) અને જો તમારી માન્યતા અનુસાર એવું ન
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૧૦