________________
પ્રદેશ રહિત હોતા નથી. ( agi તે નિયંત્રિપુત્તે ઉજરે અને પર્વ વચારી ) ત્યારે તે નિગ્રંથીપુત્ર અણગારે નારદપુત્ર અણગારને આ પ્રમાણે પૂછયું-( શરૂ તે કરો! નવ વોરા કઢા, સમકા, સTH, ળો અઢ, અમરજ્ઞા, પuT) હે આર્ય ! જે આપની માન્યતા મુજબ સમસ્ત પદ્રલો અર્ધભાગ સહિત હોય, મધ્યભાગ સહિત હોય, પ્રદેશ સહિત હોય, અર્ધભાગ રહિત ન હોય, મધ્યભાગ રહિત ન હોય અને પ્રદેશ રહિત ન હોય, (किं दव्वादेसेण अज्जो सव्व पोगला स अड्ढा, समज्ज्ञा, सपएसा, णो अणड्ढा, भमज्झा, अपएसा, खेत्तादेसेण अज्जो ! सव्व पोग्गला स अड्ढा, तहचेव। જાણે આજનો ! રેવ માવલે સો ! ?) તે હે આર્ય ! આપ શું દ્રવ્યની અપેક્ષાએ એવી માન્યતા ધરાવે છે એટલે કે શું આપ દ્રવ્યની અપેક્ષાએ એવું કહે છે કે સમસ્ત પુલ અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશ સહિત હોય છે, અર્થ, મધ્ય અને પ્રદેશથી રહિત નથી? અથવા હે આર્ય ! આપ શું ક્ષેત્રની અપેક્ષા એ એવું કહે છે કે સમસ્ત પકલ અર્ધભાગ આદિથી યુક્ત છે? અથવા હે આર્ય ! આપ શું કાળની અપેક્ષાએ પૂર્વોક્ત માન્યતા ધરાવે છે? અથવા આપ ભાવની અપેક્ષાએ એ પ્રકારની માન્યતા ધરાવે છે ? (ત નારાપુરે બારે નિયટિપુ મારાં પર્વ વરાણી) ત્યારે નારદપુત્ર અણગારે નિગ્રંથી પુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું ( दव्वादेसेण वि मे अज्जो! सव्वपुग्गला, सअडूढा, समझा, सपएसा, णो अणढा, अमज्झा, अपएसा खेत्तादेसेण वि, कालादेसेण वि, भावादेसेण वि ga વ) હે આર્ય! અમારી માન્યતા મુજબ દ્રવ્યની અપેક્ષાએ પણ સમસ્ત પદ્ગલ અર્ધભાગ સહિત, મધ્યભાગ સહિત અને પ્રદેશ સહિત છે, અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશથી રહિત નથી ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ પણ અમે સમસ્ત પુલને ઉપર કહ્યા પ્રમાણે અર્ધભાગ આદિથી યુક્ત છે એમ માનીએ છીએ. (ત તે નિયંત્રિપુરે કાળારે નારयपुत्तं अणगारं एवं वयासो-जइण हे अज्जो ! व्वादेसेण सव्व पोग्गला स અઢા, ઉમરા, માણસા, જો કઢા, ઉમરા, કાપવા-પડ્યું તે પરમાણુ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૦૯