________________
પુદ્ગલકે સ્વરૂપમાનિરૂપણ
पुद्गल वक्तव्यता“તે ક્યારે તેમાં નમi ” ઈત્યાદિ–
સ્વાર્થ—(તેoi #ાહે તે મuot) તે કાળે અને તે સમયે (સાય. િત્તામં નચરે ફોઘા) રાજગૃહ નામે નગર હતું. (ઝાવ ના પવિચા) પરિષદ પાછી ફરી ત્યાં સુધી સમસ્ત સૂત્રપાઠ અહીં ગ્રહણ કરવો. ( તેને कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी गारयपुत्ते णाम થનારે રૂમ નવ વિરુ) તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના નારદ-પુત્ર અણગાર નામના શિષ્ય હતા. તેઓ ભદ્ર પ્રકૃતિવાળા હતા, (યાવત્ ) તપ અને સંયમ પૂર્વક વિચારતા હતા (તેનું શાળ तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जाव अंतेवामी नियंठीपुत्ते णामं अणगारे પૂજારૂમg વાવ વિ ) તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નિબળી પુત્ર અણગાર નામના બીજા પણ એક શિષ્ય હતા. તેઓ પણ પ્રતિ ભદ્ધ આદિ ગુણવાળા હતા અને તપ અને સંયમ પૂર્વક વિચરતા હતા. (तएण से नियंठीपुत्ते अणगारे जेणामेव नारयपुत्ते अणगारे, तेणामेव उवागच्छद, વઘાછિત્તા તારાપુર ખTI ud વાસી) ત્યારબાદ (પરિષદ વિખરાયા પછી) જ્યાં નારદપુત્ર અણગાર વિરાજમાન હતાં ત્યાં નિગ્રંથીપુત્ર અણગાર આવ્યા. ત્યાં આવીને તેમણે નારદપુત્ર અણગારને આ પ્રમાણે પૂછયું(सव्वपोग्गला ते अज्जो ! किं सअड्ढा, समज्झा, सपएसा, उदाहु अणड्ढा, અમા, માણા?) હે આર્ય ! આપના મતાનુસાર શું સમસ્ત પુદ્ગલે અર્ધભાગ સહિત, મધ્યભાગ સહિત અને પ્રદેશ સહિત છે? અથવા અર્ધભાગ રહિત, મધ્યભાગ રહિત અને પ્રદેશ રહિત છે? (ગનો ત્તિ નાશg अणगारे नियंठिपुत्तं अगणारं एवं वयासी-सव्वे पुग्गला मे अज्जो ! स अड्ढा, સમક્ષા, સાણસા, ળો અઢા, અમાસા, કપાસા) “હે આર્ય ! ” એવું સંબોધન કરીને નારદપુત્ર અણગારે નિર્ચથીપુત્ર અણગારને એવું કહ્યું કે
મારી માન્યતા અનુસાર સમસ્ત પુલિ અર્ધભાગ સહિત મધ્યભાગ સહિત અને પ્રદેશ સહિત હોય છે, તેઓ અધભાગ રહિત, મધ્યભાગ રહિત અને
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૦૮