________________
વ્રતરૂપ ધર્મને
ધારણ કરવા માગીયે છીએ. ( માત્તુ લેવાનુણ્વિયા! મા વિંયં રે ) હૈ દેવાનુપ્રિયા ! આપને જે રીતે સુખ ઉપજે તેમ કરે. પણુ આવા કામમાં વિલંબ કરવા જોઇએ નહીં. ( તાં તે પામ્રાજિષના થા भगवंता जाव चरमेहि' उल्लास निस्सा सेहि सिद्धा जाब सञ्चदुक्खप्प होणा-अत्थे ચા ફેવહોણુ સત્રવન્ના) ત્યારબાદ તે પાર્શ્વનાથના શિષ્ય સ્થવિર ભગવતે પંચમહાવ્રત રૂપ ધર્મને ધારણ કરીને સલેખના આદિ દ્વારા કર્મોના ક્ષય કરીને સમસ્ત દુઃખથી રહિત બની ગયા એટલે કે કેટલાક સિદ્ધપદને પામ્યા. અને તેમાંથી કેટલાક સ્થવિર ભગવતે દેવલાકમાં ગયા.
ટીકા—કાળ દ્રવ્યને અધિકાર ચાલી રહ્યો હાવાથી રાત્રિદિવસ રૂપ કાળ વિશેષનુ' સૂત્રકારે આ સૂત્ર દ્વારા નિરૂપણુ કયુ છે. પાર્શ્વનાથના શિષ્યા વિર ભગવતા અને ભગવાન મહાવીરના સવાદ દ્વારા આ સૂત્રમાં તેનુ નિરૂપણ કરવામાં આવ્યું છે. ( તેનં કાઢેળ તેનું સમાં) તે કાળે અને તે સમયે ( પાલાવXિના થરા મળત્રતા)પાર્શ્વનાથ ભગવાનના શિષ્યાના શિષ્ય સ્થવિર ભગવંતા “ મેળેય સમળે માત્ર મહાવીરે ? જ્યાં શ્રમણુ ભગવાન મહાવીર વિરાજમાન હતા, “ તેમેન કમાવતિ ” ત્યાં આવ્યા. “ ૩[[[[ચ્છત્તા '' ત્યાં આવીને ( સમળસ માવલો મહાવીરસ નૂરસામંતે ઝિવા પત્ર વયાસી ) તેઓ શ્રમણ ભગવાન મહાવીરની પાસે ઉચિત સ્થાને બેસી ગયા, અને ત્યાર બાદ તેમણે તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછા-( લે મૂર્છા મટે ! સંવેગે જોર નંતા રા યિા વિઘ્ન મુ ા, ઉન્નતિ વા, ધ્વવિજ્ઞક્ષતિ વા) હે ભદન્ત ! અસંખ્યાત પ્રદેશાવાળા, ચૌદ રાજૂની ઊંચાઇવાળા આ લેાકમાં શુ' અનત રાત્રિવિસ ઉત્પન્ન થયા છે એ વાત નિશ્ચિત છે ? શુ' અનત રાત્રિદિવસ ઉત્પન્ન થાય છે! શું ભવિષ્યમાં પણ અનત રાત્રિદિવસ ઉત્પન્ન થશે ? ( વિજ્જિતુ થા, નિષ્ઠ'તિ વા, વિચ્છિન્ન'ત્તિ વા ) . એજ પ્રમાણે શું અનંત રાત્રિદિવસ નષ્ટ થયા છે ? નષ્ટ થાય છે ? અને ભવિષ્યમાં પણ નષ્ટ થશે ? તથા ( નવા રાષ્ટ્ર યા સન્નિપુ યથા, ઉજ્જiતિ વા, સત્ત્પત્તિનÆતિ ના ? ) શુ આ લેાકમાં પરિત ( અસંખ્યાત ) રાત્રિદિવસ ઉત્પન્ન થયા છે ? ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં પશુ ઉત્પન્ન થવાના છે ? ( વિનચ્છિતુ વા, વિચ્છેતિ વા, વિત્ઝલ'તિ વા ?) શું આ લાકમાં અસખ્યાત રાત્રિદિવસ નષ્ટ થયા છે ? નષ્ટ થાય છે અને નષ્ટ થશે ? હવે સૂત્રકાર આ પ્રશ્નના આશય સમજાવતા કહે છે-જો લેાક અસ ખ્યાત પ્રદેશાવાળા હાય, તેા તેમાં અનંત રાત્રિદિવસ રૂપ આધેય કેવી રીતે સમાઈ શકે ? કારણ કે લેાક રૂપ આધાર કે જે અસંખ્યાત પ્રદેશેશવાળા છે તે તેના આધેય ( આધાર લેનારી વસ્તુ) કરતાં સ્વલ્પ ( ઘણેા જ નાના ) છે, અને આધેય અનંત હોવાને કારણે આધાર કરતાં વિશાળ છે. લઘુરૂપ આધારમાં વિશાળ આય રહી શકે નહીં. જેવી રીતે અર્ધો શેર સમાવી શકે એવા પાત્રમાં શેરને સમાવી શકાય નહીં, તે અસખ્યાત પ્રદેશવાળા આધા રમાં અનંત પ્રદેશવાળા આધેય પદાર્થ કેવી રીતે સમાવી શકાય! તથા જે રાત્રિદિવસ નિયત પરિમાણવાળાં હોય તે અનંત કેવી રીતે હાઈ શકે છે? કારણુ કે અનંત અને નિયત પરિમાણા તા એક ખીજાના વિરોધી પરિણામે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૫૬