________________
मझे वरवरविग्गहियंसि, उप्पि उद्धमुइंगाकारसठियसि अणता जीवघणा उपज्जित्ता उपज्जित्ता निलीयति-परिता जीवघणा उप्पज्जित्ता उत्पज्जित्ता निलोयंति)
આ પ્રકારના શાશ્વત, અનાદિ, અનંત, પરિમિત, પરિવૃત, (અલેાકથી ઘેરાયેલ ), નીચેથી વિસ્તીષ્ણુ, મધ્યમાં સંકીણ', ઉપરથી વિશાળ, નીચે પલં ગના આકાર જેવા, વચ્ચે ઉત્તમ વના જેવા અને ઉપરથી ઉમુખવાળા મૃદ‘ગના આકાર જેવા આ લાકમાં અનંત જીવઘન ( જીવરાશિ) ઉત્પન્ન થઈ થઇને નાશ પામ્યા કરે છે, તથા નિયત (પરિમિત) જીવઘન ઉત્પન્ન થઈ થઈને નષ્ટ થયા કરે છે. (સે જૂન મૂત્ર, ઉન્ને વિર, રળ, ત્રીવેŕ ્ ડ્રોઇ, વોર, ને હોય તે સ્ટોપ) એવા તે લેક ભવન સત્તા ધના ચેાગથી સદ્ભૂત રૂપ છે, ઉત્પાદ ધ યુકત છે, અને વ્યય ધર્મોથી યુક્ત છે, પર્યાયાન્તરાને પ્રાપ્ત કરનારા છે. અજીવા દ્વારા તે લેાકના નિશ્ચય કરી શકાય છે, અને પ્રક નિશ્ચય કરી શકાય છે. તે કારણે તેનું નામ ‹ લેાક ’ પડયું છે. કારણ કે જોવો અલૌ રોજ ” આ વ્યુત્પત્તિ અનુસાર આ વાત પ્રમાણુ દ્વાશ નિશ્ચિત ચેલી છે-પ્રમાણેા દ્વારા તે વાતનું પ્રતિપાદન કરાયું છે. ( 'શા મળવ') હૈ, ભગવન્ ! (સે તેનટેન' લગ્નો ! ં પુખ્ત, અસંવેત્તે તચેવ) ( તે કારણે મેં એવું કહ્યું છે કે અસખ્યાત પ્રદેશવાળા આ લેાકમાં અનંત રાત્રિદિત્રસ ઉત્પન્ન થયા છે ઇત્યાદિ ( અહીં પૂર્વોક્ત સમસ્ત કથન ગ્રહણ કરવું. )
આ !
66
( तप्पभिङ्गं चणं ते पासावच्चेज्जा थेरा भगवंतो भ्रमण भगव' महावीर સન્મમ્મૂ-સવ્વસુરિસીમિજ્ઞાનંતિ ) તે દિવસથી તે પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય સ્થવિર ભગવતાએ શ્રમણ ભગવાન મહાવીરને “ સજ્ઞ અને સદેશી છ રૂપે માન્ય કર્યા. ( તાં તે થેરા માલ તો અમાં માત્ર મહાવીર વયંતિ, નર્મસતિ, વત્તા નમંત્રિત્તા વ' વચાલી) ત્યારખાદ તે સ્થવિર ભગવંતાએ શ્રમણ ભગવાન મહાવીરને વદણા કરી અને નમસ્કાર કર્યાં. વંદા નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું-( રૂામિ નં મતે ! તુમ 'તિર્ શ્રાપન્નામાનો ધમ્માળો ચમચાદું ઘટિામ ધર્મ વસંગિતાનુંવિત્તિવ્ ) હે ભદન્ત ! મૈ આપની પાસે જ ચાતુમ ધમને ખલે પ્રતિક્રમણ સહિત પાંચ મહા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૫૫