SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્થાપત્યય સ્થવિર ઔર મહાવીર સ્વામી કા સંવાદ પાર્થાપત્ય (પાર્શ્વનાથના પ્રશિષ્યો ) વિર સાથે મહાવીર પ્રભુને સંવાદ– “તેof oi તેvi Revi” ઈત્યાદિ સૂત્રાર્થ–(સે જેને તે રમi) તે કાળે અને તે સમયે (पासावच्चिज्जा थेरा भगवतो जेणेव समणे भगवौं महावीरे तेणेव उवागच्छति ) શ્રી પાર્શ્વનાથના શિષ્ય ભગવંતે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં આવ્યા (૩વાછિત્તા ) ત્યાં આવીને તેમણે (સમાણ માવો મહાવીરરસ કાફૂરણામંતે હિદત્તા) શ્રમણ ભગવાન મહાવીરની પાસે યથોચિત સ્થાને બેસીને (પૂર્વ વવાણી) આ પ્રમાણે કહ્યું-(સે મતે ! સાંજે ઢો ran mક્રિયા કવિ , વા, વસંતિ વા, ૩ કિનણંતિ વા) હે ભદન્ત ! અસંખ્યાત પ્રદેશવાળા આ લેકમાં શું અનંત રાત્રિ-દિવસ ઉત્પન્ન થયા છે? ઉત્પન્ન થાય છે? અને ભવિષ્યમાં ઉત્પન્ન થશે? (વિgિ Rા, જાતિ વા, વિછિન્નતિ વા) નષ્ટ થયા છે? નષ્ટ થાય છે? અને નષ્ટ થશે? (પિત્તા राइ दिया उपज्जिसु वा ? उपज्जि तिवा ? उत्पज्जिस्वति वा ? विगच्छि सु वा ? વિજારિસૃતિ વા? વિછિન્નતિ જ્ઞા?) અથવા પરિમિત રાત્રિદિવસ ઉત્પન્ન થયા છે ? ઉતપન્ન થાય છે ? ઉત્પન્ન થશે ? નષ્ટ થયા છે? નષ્ટ થાય છે ? અને નષ્ટ થશે? (દંત કરો અ ને ઢોર અiતા રાજું રિસા, તં રેવ) હા, આર્ય ! અસંખ્યાત પ્રદેશવાળા આ લેકમાં અનંત રાત્રિદિવસ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે, ઇત્યાદિ સમસ્ત પૂર્વોકત કથન અહીં ગ્રહણ કરવું. (સે દેખoi =ાર વિનિતિ ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહો છે કે અસંખ્યાત પ્રદેશવાળા આ લેકમાં અનંત રાત્રિદિવસ ઉત્પન્ન થયા છે, (યાવત) નષ્ટ થશે? ( moi મે કરો અરે કાયા પુપિસાવાળિgoi सासएलोए बुइए, अणादीए, अणवदग्गे परित्ते परिवुडे हेढा वित्थिन्ने, मज्झे, सखित्ते, उपि विसाले, अहे पलियकस ठिए मज्झे वरवइरविग्गहिए, उप्पि સદ્ધપુરંવારીકા) હે આર્ય ! એ વાત નિશ્ચિત છે કે લોકો દ્વારા જેમનાં વચનોને પ્રમાણભૂત માનવામાં આવતાં એવાં અહંત ભગવાન પાર્શ્વનાથ લેકને શાશ્વત અને અનાદિ કહ્યો છે, પરિમિત કહ્યો છે, અલકથી ઘેરાયેલે કહ્યો છે, તથા તેના નીચેના ભાગને વિસ્તીર્ણ અને વચ્ચેના ભાગને સંકીર્ણ (સાંકડો) કહ્યો છે. તેમણે આ લોકને ઉપરના ભાગમાં વિશાળ, નીચે પલંગ ના આકાર અને વચ્ચે ઉત્તમ વજીના જેવા આકારનો અને ઉપરથી ઉર્વ. મુખવાળા મૃદંગના જેવા આકારને કહ્યો છે. (तेसिणं सासयंसि लोगंसि अणादियसि अणवदग्गंसि परिसि परिवुडंसि हेवाप्रविपिछसि मज्झे संवित्तं सि, उपि विसालसि, अहे पलियंक संटिय सि. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૫૪
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy