________________
છે એ ) કહ્યો છે. (પાર્શ્વનાથનાં વચનને લેકે પ્રમાણભૂત ગણતા તેથી તેમને માટે પુરુષ ગ્રાહ્ય અથવા પુરુપાદેય વિશેષણ વપરાયું છે.) ઉત્પત્તિની ક્ષણથી લઈને જ્યાં સુધી પદાર્થ નષ્ટ ન થાય, ત્યાં સુધી પણ પદાર્થને સ્થાયી માનવામાં આવે છે, પરંતુ આ લેક એ પ્રમાણે સ્થાયી નથી. આ લેક તે ( શારી, જીવ, પરિત્તિ પરિવે) અનાદિ છે. જે પદાર્થ અનાદિ હોય છે તે પ્રાભાવની જેમ સાન્ત ( અંતયુકત ) પણ હોઈ શકે છે, પરંતુ આ લેક તો અનંત (અંતરહિત) છે–એટલે કે અવિનાશી છે, અને પ્રદેશોની અપેક્ષાએ તે પરિમિત છે અને અસંખ્યાત પ્રદેશોવાળે છે. આ કથન દ્વારા એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે લેકમાં અસંખ્યાતતા (અસંખ્ય પ્રદેશાત્મકતા) તે પાર્શ્વનાથ ભગવાને પણ સ્વીકારેલી છે. તથા આ લેક અલાકથી ઘેરાયેલું છે. ( દેરા વિસ્થિને બન્ને સંવિત્તિ વૃષિ વિવારે) નીચેના ભાગમાં તે વિસ્તૃત છે, કારણ કે નીચેથી તે સાત રાજુ પ્રમાણ છે, વચ્ચેથી તેને વિસ્તાર એક રાજુ પ્રમાણ હોવાથી વચ્ચેથી તે સંકીર્ણ છે, તેને ઉપરને ભાગ વિશાળ છે કારણ કે બ્રાલેકને વિસ્તાર પાંચ રાજનો છે. એજ વાતને સૂત્રકાર દષ્ટાંતથી સમજાવે છે (અ રિચંન્નતિ) વિસ્તૃત હોવાને લીધે નીચેથી તેને આકાર પલંગના જેવું છે, (અન્ને વરવવિgિe) મધ્યમાં સંકીર્ણ (સાંકડ ) હોવાથી તેના મધ્ય ભાગના આકાર ઉત્તમ વજાના જે છે. ( ૩ સદ્ધપુરસંgિ ) તેના ઉપરના ભાગને આકાર ઉર્ધ્વમુખે રહેલા ઢેલના જે છે, તિરછા મેઢે પડેલા ઢેલ જે તે આકાર નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે બે શકેરાના નીચેના ભાગેને એક બીજા સાથે જોડી દેવાથી જેવો આકાર બને છે, એ જ આ લેકને આકાર છે. આ પ્રમાણે જે શરાવસંપુટ ( બે શકરાને સમૂહ ) બને છે તેને નીચે ભાગ વિસ્તૃત, મધ્યનો ભાગ સંકીર્ણ અને ઉપરને ભાગ વિસ્તૃત હોય છે. (तसि च ण सासयसि लोगसि अणादियसी अणवदग्गंसि परित्तासि परिवुडंसि) આ પ્રકારના શાશ્વત, અનાદિ, અનંત, પરિમિત (અસખ્યાત પ્રદેશાત્મક ) અને અલકથી ઘેરાયેલા, (ા વિસ્થિને, મ, સંવિત્તિ, જિ વિસર્જરિ ) નીચેના ભાગમાં વિસ્તૃત, વચ્ચેથી સંકીર્ણ અને ઉપરથી વિસ્તૃત એવા, (પદે पलिय'कसंठियासि, मज्झे वरवइरविगह सि, उपि उद्धमुइंगाकारसंठियांसि ) નીચેથી પલંગના આકારના, વચ્ચેથી ઉત્તમ વજીના આકારના અને ઉપરથી ઉર્ધ્વમુખે રાખેલા મૃદંગના આકારના આ લેકમાં “શાંતા નવઘણા” અનંત જીવઘન “શિકાત્તા યુન્નિત્તા ” ઉત્પન્ન થઈને “નિટીચંતિ” નષ્ટ થયાં કરે છે. અહીં જે “અનંત નીવર” શબ્દને પ્રયોગ કરવામાં આવ્યું છે તે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૫૮