________________
સૂક્ષ્માદ્ધિ સાધારણ શરીરાને અનુલક્ષીને અથવા જીવસન્તતિની સપ વસાનતાને અનુલક્ષીને કરાયેલ છે. તથા જીવ જ્ઞાનાદિક અનત પાંચાના સમુદાય રૂપ છે, અથવા અસખ્યાત પ્રદેશાના એક પિંજરારૂપ છે, તેથી તેને “ જીવઘન ” કહેલ છે. ( વત્તા લીવ૨ના ઇન્ગિલ્લા ઉજ્ઞિત્તા નિીયંત્તિ ) પરીત-અસખ્યાતપ્રત્યેક શરીરની અપેક્ષાએ અસખ્યાત જીવઘન, અથવા અતીત અનાગત સાન્તતાની અપેક્ષાએ સક્ષિપ્ત જીવઘન ઉત્પન્ન થઈ થઈને નષ્ટ થયાં કરે છે. આ કારણુ અસંખ્યાત પ્રદેશાવાળા લેાકમાં અનંત રાત્રિદિવસને સમાવેશ થઈ જાય છે, એ વાત સિદ્ધ થઈ જાય છે. કારણ કે અન ́ત અને પરીત એવાં જીવેાના સંબધથી કાળવિશેષને પણ અન'ત અને પરીત રૂપે સ્વીકારી શકાય છે. આ રીતે “ અસંખ્યાત પ્રદેશવાળા આ લેાકમાં અનંત અને અસખ્યાત રાત્રિદિવસેાના સમાવેશ કેવી રીતે થઈ શકે એવી જે વિરોધાત્મક શકા બતાવવામાં આવી છે, તેનું પણ સમાધાન થઈ જાય છે. હવે સૂત્રકાર સ્વરૂપની અપેક્ષાએ લેાકનું પ્રતિપાદન કરે છે કે મૂળ મૂત્રકચ્છને, વિષ, નિલ, અનીવેäિ' સ્ટોર, પોવાર ” જ્યાં વારવાર જીવધન ઉત્પન્ન થઈ થઈને નાશ થયા કરે છે એવે. આ લેક ભવનધમ થી યુક્ત હોવાને કારણે સદ્ભૂત સ્વરૂપ છે. પણ અસદ્ભૂત-સ્વરૂપ નથી. એટલે કે દ્રવ્યનું લક્ષણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક મનાય છે. લેાક પણ એક દ્રવ્ય છે, તેથી તે પણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યના લક્ષણવાળા છે. એજ વાત સૂત્રકારે “ મૂળ વસ્તે વિદ્’ ઇત્યાદ્ધિ પદો દ્વારા પ્રકટ કરી છે. ‘ ભૂત’ પદથી સૂત્રકારે લેાકમાં ધ્રૌવ્ય ધર્મ પ્રકટ કર્યો છે જે પટ્ટાથ અનુત્પન્ન હોય છે તેને પણ નૈયાયિક મતાનુસાર ભૂત-ધવાળા કહ્યો છે, જેમકે આકાશને નૈયાયિક મત પ્રમાણે ભૂતધવાળુ કહ્યું છે. પરંતુ લેાકપદાર્થ આકાશના જેવા ભૂતધવાળા નથી, તે તે સુને ''ઉત્પત્તિધવાળા ( ઉત્પાદ ધર્મવાળા ) છે. ઉત્પાદ ધ વાળે પદાર્થ ઘટાભાવ ( ઘટપ્રઘ્નસાભાવ) ની જેમ અનિશ્વર પણ હોઈ શકે છે, પરંતુ આ લાકપદાય" એવા નથી, આ લેક તે “ વિજ્ઞશ્ ’” વિનાશ ( વ્યય ) ધવાળા છે. વિનાશ ધર્મયુક્ત પદાર્થ નિરન્વય પણ હાઇ શકે છે ( બૌદ્ધ મતની આ પ્રકારની માન્યતા છે.) પરંતુ આ લેાક નિરન્થય વિનાશથી યુક્ત
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૫૯