SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર- (નg Ngi) ઈત્યાદિ. હે ગૌતમ ! સમયની અપેક્ષાઓ જેવા આલાપકનું ઉપર પ્રતિપાદન કરવામાં આવ્યું છે, ( તર) એજ પ્રકારને આલાપક (બળા ) અયનની અપેક્ષાએ (દક્ષિણાયન આદિ વિશે ). (માળિયો) કહે જોઈએ. (વાત્ર મiતરપછારામચરિ) અનન્તર પશ્ચાહૂત સમયમાં (પ અને) પહેલું અયન (પશિવજીને મરૂ) થાય છે, અહીં સુધીનું સમસ્ત કથન કરવું જોઈએ. અહીં (કાવ) (થાવત્ ) પરથી નીચે સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે-(વંજૂરી માવજય પૂર્વનિર્ધ ક્ષિાચના भकालाव्यवहितोत्तरकाले एव उत्तरायणार भो भवति, एवं जल्बूद्वीपे मंदराचलस्य पूर्वपश्चिमाधै यदा उत्तरायणारंभो भवति तदा जज्बूद्वीपे मन्दराचलस्य दक्षिणोत्तરાધે ઉત્તરાયણમાવ્યવદિતપૂર્વવાહે પવ ક્ષિકાયનામો મવતિ ) આ ઉત્તર વાક્યનું તાત્પર્ય એવું છે કે-જંબુદ્વિપમાં મન્દરાચલના દક્ષિણોત્તર દિક્ષાગમાં જ્યારે દક્ષિણાયનને આરંભ થાય છે, તે સમયે જબૂદ્વીપમાં મંદરાચલના પૂર્વ પશ્ચિમ દિમાગમાં દક્ષિણાયનના અવ્યવહિત ઉત્તર કાળમાંજ ઉત્તરાયણને આરંભ થઈ જાય છે. એ જ પ્રમાણે જ્યારે જંબુદ્વીપમાં મંદરાચલના પૂર્વ પશ્ચિમમાં– પૂર્વ પશ્ચિમ દિભાગમાં ઉત્તરાયણને આરંભ થાય છે, ત્યારે જબૂદીપમાં મંદરાચલના દક્ષિણેત્તરાર્ધમાં–દક્ષિણ અને ઉત્તર દિભાગમાં ઉત્તરાયણના આરંભ કાળથી અવ્યવહિત પૂર્વકાળમાં જ દક્ષિણાયનને આરંભ થાય છે. - હવે મહાવીર પ્રભુ કેટલાક ન પૂછાયેલા પ્રશ્નોના સમાધાન નિમિત્તે કહે છે કે (ii સળનું મિશ્રાવો) ઈત્યાદિ. હે ગૌતમ ! (અચળાં) અયન (દક્ષિણાદિ અયન) ના વિષયમાં જે આલાપક ઉપર કહેવામાં આવ્યું છે, (સા) એજ પ્રકારને આલાપક (સંવદરેક વિ માળિaો) સંવત્સરને અનુલક્ષીને પણ કહેવું જોઈએ. અયનના આલાપક જે જ આલાપક સંવત્સરની અપેક્ષાએ પણ કહેવું જોઈએ. ( વિ) યુગની અપેક્ષાએ પણ એ જ આલાપક બનાવી લે. ( પાંચ સંવત્સરને એક યુગ બને છે). તથા (વારસાઇ વિ, વારસા વિ, વારસથાણે , પુળ વિ) શતવર્ષ, સહસવર્ષ લાખ વર્ષ પૂર્વાગ અને પૂર્વની અપેક્ષાએ પણ એજ પ્રકારના આલાપકે બનાવી લેવા જોઈએ, (પૂર્વગ ૮૪ ચોર્યાસી લાખ વર્ષનું બને છે, અને ૮૪ચોર્યાસી લાખપૂર્વાનું પૂર્વ બને છે) તથા એજ પ્રમાણે (તુરિચોળ વિ) ત્રુટિતાંગ, અને (સુવિચળવિ,) ત્રુટિતને અનુલક્ષીને પણ એવાજ આલાપકે કહેવા જઈએ અંતે સૂત્રને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે (U પુદ્ગો , પુર) ઉપરક્ત રીત પ્રમાણે જ પૂર્વાગ, પૂર્વ. (તુરિચને, સુષિર) ત્રુટિતાંગ, ત્રુટિત, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૫
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy