________________
સદગળ વા” ઈત્યાદિ દ્રવ્યની અપેક્ષાએ અનંત પ્રદેશવાળા સ્કન્ધ સૌથી ઓછાં છે. અને એ જ પ્રદેશ પ્રદેશાર્થની અપેક્ષાએ અનંતગણ છે.
(परमाणुपोग्गला दव्वट्ठयाए, पएसट्टयाए अणतगुणा, संखेज्जपएसिया રહેવા વયાપ વેજ્ઞTri) પરમાણુ પુદ્ગલ દ્રવ્યર્થ અને પ્રદેશાર્થની અપેક્ષાએ અનંતગણ છે. તથા સંખ્યાત પ્રદેશવાળા જે સ્કન્ધ છે, તેઓ દ્રવ્યા કરતાં સંખ્યાતગણુ છે.
( तेचेव पएसट्टयाए असंखेज्मगुणा असंखेज्जपएसिया खंधा दव्वट्टयाए असंસેનગુણા તેરેક પરચા સંarળ ) અને એજ સંખ્યાત પ્રદેશવાળા સ્કન્ધ પ્રદેશાર્થની અપેક્ષાએ અસંખ્યાત ગણુ છે. અસંખ્યાત પ્રદેશવાળા સ્ક દ્રવ્યર્થની અપેક્ષાએ અસંખ્યાત ગણુ છે અને પ્રદેશાર્થની અપેક્ષાએ પણ અસંખ્યાત ગણું છે. ઉપર કહ્યા પ્રમાણે સંખ્યાત પ્રદેશવાળા સ્કાના આણ સંખ્યામાં ભાગમાં રહે છે અને અસંખ્યાત પ્રદેશવાળા સ્કન્ધાના આશુ અસંખ્યાતમાં ભાગમાં રહે છે.
uત્ત અવંતળિયા” ઈત્યાદિ
શેત્રની અપેક્ષાએ જે પુલો અપ્રદેશી છે, તેઓ દ્રવ્યની અપેક્ષાએ અપ્રદેશી પલો કરતાં અસંખ્યાત ગણાં છે, એવું સિદ્ધાંતમાં કહ્યું છે. કારણ કે તે સઘળા અણુ ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશ (પ્રદેશ રહિત) હોય છે.
સુવિચારણ” ઈત્યાદિ.
પ્રદેશની વૃદ્ધિ પામેલાં દ્વિપ્રદેશિક આદિ સ્થાનમાં પણ ક્ષેત્રની અપે. ક્ષાએ અપ્રદેશ પુલની એક એક રાશિ જ થતી હોય છે.
(एत्तो खेत्ताएसे णं चेव सपएसिया असंखगुणा, एगपएसोगाढे मोत्तुं सेसा. TITEMયા ) એક પ્રદેશની અવગાહનાવાળા પુદ્ર સિવાયનાં પતલે કે જે આકાશના બે, ત્રણ આદિ પ્રદેશોની અવગાહના કરીને રહેતાં હોય છે, તેમની અપેક્ષાએ ત્રાદેશથી જ સંપ્રદેશિક પુદ્ગલે અસંખ્યાતગણી છે.
(ते पुण दुपएसोगाहणाइया सव्वपोग्गला सेसा, ते य .असंखेज्जगुणा અવળગાડુ) અહી આકાશના બે, ત્રણ આદિ પ્રદેશમાં રહેલાં પુદ્રલેને જે અસંખ્યાતગણુ કહ્યા છે તેનું કારણ એ છે કે અવગાહના સ્થાન અસંખ્યાતગણુ છે.
(दव्वेण होंति एत्तो सपएसा पोग्गला बिसेगाहिया कालेण य भावेण य एमेव भवे विसेसाहिया भावाइयावुढी असंसगुणिया जं अपएसाणं, तो सप्पए
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૨૫.