________________
(जेवि य से जीवा अहे पच्चोवयमाणस्स उबगहे वईति, वि य णं ते जीवा વાચા કાઢ જંઘહિં ક્રિરિયાદ્રિ ) તથા જે જીવે નીચે પડતાં તે બાણના સહાયક બને છે તે જીવે પણ કાયિકી આદિ પાંચે કિયાએથી પૂર્ણ થાય છે.
ટીકાર્થ–પહેલાંના સૂત્રમાં બાણ ફેંકવાની ક્રિયા કરનાર ક્યી કયી ક્રિયાઓ જન્ય કર્મબંધ છે, તે વાતનું નિરૂપણ કરાયું છે. હવે એજ વિષયને અનુલક્ષીને વિશેષ નિરૂપણ કરવા માટે સૂત્રકાર નીચેના પ્રશ્નોત્તર આપે છેગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે ( f સે રજૂ પળે गुरूयत्ताए गुरूसंभारियताए अहे वीससाए पच्चोवयमाणे जाइ' पाणोइ जाप નીવિશાળ વયોવે) ઊંચે આકાશમાં ફેંકવામાં આવેલું તે બાણ જ્યારે તેની પિતાની જ ગુરુતાથી, તેના પિતાના જ ભારથી, અને ગુપ્તા સંભારતાના ગુણથી યુક્ત હેવાને કારણે સ્વાભાવિક રીતે જ નીચે આવવા માંડે છે, ત્યારે તેના માર્ગમાં આવતાં પ્રાણીઓને, ભૂતને, જીને અને સત્તાને સંહાર કરે છે, તેમનાં શરીરને સંકુચિત કરીને ગોળ ગેળા જેવું કરી નાખે છે, પિતાની સાથે જ તેમને ચિપકાવી નાખે છે, એક બીજાનાં શરીરને અથડાવી, મારે છે, એક બીજાનાં શરીરને પરસ્પર ચિપકાવી નાખે છે, તેમનાં અંગ અને ઉપાંગોને સ્પર્શ કરે છે, તેને ઘણી જ પીડા પહોંચાડે છે, મારણતિક દશા જેવી તેમની દશા કરી નાખે છે, તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી દે છે, અને તેમનાં પ્રાણેને હરી લઈને તેમને જીવન રહિત કરી નાખે છે ( રાવ = f સે કુરિસે શરૂ શિgિ) આ પ્રકારની પરિસ્થિતિમાં તે બાણ છેડનાર પુરુષ કેટલી કિયાએ જન્ય પાપકર્મને બંધક બને છે ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે –
(गोयमा ! जाव' च ण' से उसू अप्पणो गुरुयत्ताए जाव ववरोवेइ ) 3 ગૌતમ! તે બાણ તેની ગુરુતા, તેને ભાર અને તેની ગુપ્તા સંભારતાને કારણે સ્વભાવિક રીતે જ નીચેની દિશામાં પડતાં પડતાં તેના માર્ગમાં આવતાં પ્રાણીઓ, જીવે, ભૂત અને સત્તને સંહાર કરતું હોય, અને તેમને પ્રાણ રહિત કરવા પર્યન્તની ઉપરોક્ત સઘળી ક્રિયાઓ કરતું હોય, ત્યારે તે બાણ ફેકનાર ધનુર્ધર કાયિક કિયાથી શરૂ કરીને ચાર ક્રિયાઓથી પૃષ્ટ થાય છે પ્રાણાતિપાતિકી ક્રિયાથી તે પૃષ્ટ થતો નથી. એટલે કે પ્રાણાતિપાતિકી કિયા જન્ય કર્મબંધ તે કરતો નથી-બાકીની ચારે ક્રિયાજન્ય કર્મબંધ કરે છે–
(एवं जेसि पि य ण जीवाण सरीरेहि धणू निव्वत्तिए, ते वि जीवा ઘઉં વિરિયા) એજ પ્રમાણે જે વનસ્પતિકાય આદિ જાની શરીરમાંથી તે ધનુષ બન્યું હોય છે, તે જીવો પણ કાયિકી આદિ ચાર કિયાજન્ય કર્મ બંધ કરે છે. (પશુપુ ર૩હિં) ધનુપૃષ્ટ પણ ચાર કિયાએથી, (નીવા ) ધનુષની દેરી પણ ચાર કિયાઓથી (છઠ્ઠા જરૂદ્દેિ) અને ધનુષને બાંધવાની ચામડાની દેરી પણ કાયિકી આદિ ચાર કિયા એથી સ્પેસ્ટ બને છે–એટલે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૪૫