________________
શરીર છે, તે તે તે વખતે અચેતન હોવાથી પ્રવૃત્તિહીન હોય છે. વ્યાપાર રહિત (પ્રવૃત્તિ રહિત) શરીર માત્રથી જ જે કર્મબંધ થવાનું માનવામાં આવે તે સિદ્ધો દ્વારા પણ કર્મબંધ બંધાવાને પ્રસંગ પ્રાપ્ત થશે. કારણ કે તેમણે જે શરીર છોડી દીધાં છે તે શરીરે પણ સંસારમાં પ્રાણાતિપાત આદિના કારણભૂત બનતાં જોવામાં આવે છે.
સમાધાન–એવી શંકા વ્યાજબી નથી. કારણ કે જે કર્મબંધ કરાય છે તે અવિરત પરિણામેથી કરાય છે. ધનુષ પર ચડાવીને બાણ છેડનાર પુરૂષની જેમ ધનુષ આદિનું નિર્માણ કરનાર શરીરવાળા માં પણ અવિરત પરિણામની સમાનતા હોવાથી તેમને પણ પાપકર્મને બંધ સંભવી શકે છે. સિદ્ધાદિકને એ પ્રકારને કર્મબંધ સંભવી શકતો નથી કારણ કે તેમનામાં અવિરત પરિણામે સદા અભાવ જ રહે છે. તે સૂ. ૩
“ક નં રજૂ ” ઈત્યાદિ–
સૂત્રાર્થ–“દું જ છે રજૂ Teત્તા મારિત્તા સમરિવત્તા, अहे वीससाए पच्चोवयमाणे जाई पाणाई जाव जीवियाओ ववरोवेइ ताव च ण से પુરિ ક્રિરિણ?” હે ભદન્ત ! જ્યારે તે જ બાણ તેની ગુરુતાથી, તેના ભરથી, તેની ગુરુતા તથા સંભારતા એ બનેથી યુક્ત હોવાને કારણે નીચેની દિશાએ સ્વાભાવિક રીતે પડવા માંડે ત્યારે તે તેના માર્ગમાં આવતાં પ્રાણને, ભૂતને, જીને અને સત્તને પ્રાણથી રહિત કરી નાખવા પર્વતની ક્રિયાઓ કરે છે એવી પરિસ્થિતિમાં તે ધનુર્ધારીને કેટલી ક્રિયાઓથી યુક્ત માન જોઈએ?
“गोयमा ! जाव' च से उसु अपणो जाव ववरोवेइ, तावच से પુરિસે દારૂવાણ ગાવ રહિં ક્રિરિયાણિ પુ” હે ગૌતમ! જ્યાં સુધી તે બાણ તેની ગુસ્તા આદિ કારણે જમીન પર પાછું ફરતું હોય અને તેના માર્ગમાં આવતાં જીનાં પ્રાણ હરી લે ત્યાં સુધી તે પુરૂષ કાયિકી કિયાથી લઈને પહેલી ચાર કિયાઓ કરે છે–તે ચાર કિયાજન્ય કર્મબંધ તે કરે છે. “જે સિં કિ જ રંગીલા ण सरीरेहि धण निव्वत्तिए, ते वि जीवा चउहि, किरिया हि धणुपुड्ठे चउहि किरिया हिं, जीवा चउहि,-हारूं चउहि,उसू पंचहि,सरे,पत्ते फले, हारू पचहि) તથા જે જીનાં શરીરમાંથી તે ધનુષ બન્યું હોય તે જીવો પણ ચાર ક્રિયા ઓથી પૃષ્ટ થાય છે, ધનુષને પૃષ્ઠ ભાગ પણ ચાર ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. ધનુષની દોરી પણ ચાર ક્રિયાઓથી પૃષ્ટ હોય છે. ધનુષને બાંધેલી ચામડાની દેરી પણ ચાર કિયાએથી પૃષ્ટ હેય છે. બાણ પાંચ કિયાએથી પૃષ્ટ હોય છે. બાણને મૂળ ભાગ, બાણને અગ્ર ભાગ, અને બાણને બાંધવાની ચામડાની દોરી પાંચે કિયાઓથી પૃષ્ટ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૪૪