________________
કી કરતા નથી. ( -ળવો રિશ્તોત્ર મયાર્ )પરીત અને અપરીત જીવે. આયુકા અંધ વિકલ્પે ખાંધે છે. પ્રત્યેક કાયવાળે પરીત જીવ અને સાધારણ કાયવાળા અપરીત જીવ, અથવા અલ્પ સસારવાળે પરીત જીવ અને અનત સંસારવાળા અપરીત જીવ, એ બન્ને પ્રકારના જીવ આયુના અંધકાળે જ આયુક ના બંધ કરે છે પણ આયુના અખંધકાળે આણુકને અધ કરતા નથી, તે કારણે “ વિકલ્પે કબંધ '' કહ્યો છે. પરંતુ ( નો ત્તિ નો ચરિત્તો ન ચષરૂ) નાપરીત અને નાઅપરીત એવે સિદ્ધ જીવ આપ્યુ. કર્મોના બંધ કરતા નથી.
હવે ગોતમસ્વામી જ્ઞાનવિષયકઋધદ્રારને અનુલક્ષીને નીચેના પ્રશ્ન પૂછે છે ( णाणावरणिज्जं खलु भंते! कम्म कि आभिणित्रोहियणाणी बंधइ ? सुयणाणी, ઓાિળી, મળ વળાની, દેવળાળી ધર્ફે ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય ક કયા જ્ઞાનવાળા જીવ ખાંધે છે ? શું આભિનિાધિક જ્ઞાની ( મતિજ્ઞાની ) જીવ ખાધે છે ? કે શ્રુતજ્ઞાની છત્ર ખાંધે છે ? કે અવધિજ્ઞાની જીવ ખાંધે છે ? કે મન:પર્યં યજ્ઞાની જીવ ખાંધે છે ? કે કેવળજ્ઞાની જીવ ખાંધે છે ?
તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે (નોચમા ! ) હૈ ગૌતમ ! ( ફૈટ્વિટ્ટા પન્ના િ મયળાવ) પહેલા ચાર પ્રકારના જીવા-મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મનઃપ યજ્ઞાની જીવા જ્ઞાનાવરણીય કમ ના ખૂંધ વિકલ્પે કરે છે-એટલે કે તેઓ જ્ઞાનાવરણીય કમ કયારેક ખાંધે છે અને કયારેક ખાંધતા નથી. જ્યારે તેએ સરાગ અવસ્થાવાળા હોય છે ત્યારે તે જ્ઞાના વરણીય ક` ખાંધે છે, પરંતુ જ્યારે વીતરાગ અવસ્થાવાળા હોય છે, ત્યારે તેઓ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નથી. તે કારણે અહીં “ વિકલ્પે કમ બાંધે છે” એવું કહ્યું છે. ( જેવટળાળી ન યંત્ર) પરંતુ કેવળજ્ઞાની આત્મા તે જ્ઞાનાવરણીય કમ બાંધતા જ નથી, કારણ કે જ્ઞાનાવરણીય કર્મોના સથા વિનાશ થવાથી તેા કેવળજ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. ( વ વૈયનિમ્નવલનો સત્ત વિ) વેદનીય કમ સિવાયની સાતે ક`પ્રકૃતિયાના ક્રમ બધ વિષેનું કથન જ્ઞાનાવરણીય કર્મોના કથન પ્રમાણે જ સમજવું. એટલે કે વેદનીય કમ સિવાયના સાતે કર્યો મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મનઃપ યજ્ઞાની કયારેક ખાંધે છે અને કયારેક ખાંધતા નથી જ્યારે તેએ સરાગ અવસ્થાવાળા હાય છે ત્યારે કરે છે પણ વીતરાગ અવસ્થાવાળા હોય ત્યારે કરતા નથી. કેવળજ્ઞાની આત્મા તે તેમના બંધ કરતેા જ નથી. ( વેળિઙઙ્ગ ફ્રેન્રિત્ઝા યશારિ ચંપત્તિ) વેદનીય કર્મોના બંધ પહેલા ચાર જ્ઞાનવાળા છત્ર કરે છે, કારણ કે છદ્મસ્થાને શાતાવેદનીયને અને અશાતાવેદનીયના બંધ હાય છે, પણ વીત. રાગેાને માત્ર શાતાવેદનીયના જ ગંધ હાય છે. ( જેવઢળાની મચાવ્ ) કેવળજ્ઞાની જીવ વેદનીય મના બંધ વિકલ્પે ખાંધે છે. આમ કહેવાનું કારણુ એ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૨૮