________________
( f સત્તાવાળા રેવા તથા નેત્ર સમાજ) અનુત્તર વિમાનવાસી દે તેમને સ્થાને રહીને જ જે (દ્ર વા, સેવા, રિ વા, રાજુલા). અર્થ, હેતુ, કારણ, પ્રશ્ન અથવા વ્યાકરણ ( વિશેષ સ્પષ્ટીકરણ ) (પુછત્તિ) ના વિષયમાં પ્રશ્ન પૂછે છે, ( તે જ બક્ વા કાર વારાં વાં રૂmg દેવી ઘારે) તે અર્થથી વ્યાકરણ પર્યન્ત પ્રશ્નોને આ મનુષ્ય લેકમાં રહેલા કેવળી ભગવાન ઉત્તર આપે છે- “તેનgro ” તે કારણે, હે ગૌતમ! મેં એવું કહ્યું છે કે અનુત્તર વિમાનવાસી દે તેમનાં વિમાનમાં રહીને જ આ લેકમાં રહેલા કેવળી ભગવાનની સાથે વાર્તાલાપ કરી શકવાને સમર્થ હોય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને બીજો પ્રશ્ન પૂછે છે કે-( ળ મતે ! Tu ક વહી ગ ઘા લાશ વાહ) હે ભદન્ત ! આ મનુષ્ય લેકમાં રહેલા કેવળી ભગવાન, તેમને તે અર્થ. હેતું, કારણ પ્રશ્ન અથવા વ્યાકરણ ( વિશેષ સ્પષ્ટીકરણ ) ને જે જવાબ આપે છે, ( પુત્તરોવવાર તિરા) તે અર્થ આદિને શું અનુત્તર વિમાનવાસી દે (તસ્થnયા સમાળા કારિ જાવંતિ?) તેમને સ્થાને રહીને જ જાણી શકે છે અને દેખી શકે છે?
ઉત્તર- (ા ગાળતિ વાસંતિ) હા, ગૌતમ! તેમના વિમાનાવાસમાં રહીને જ તેઓ તેને જાણી શકે છે એને દેખી શકે છે.
પ્રશ્ન-(સે જાવ સંતિ) હે ભદન્ત ! શા કારણે તેઓ તેમને સ્થાને રહીને, આ મનુષ્ય લેકમાં રહેલા કેવલી ભગવાન દ્વારા અપાયેલા તેમના પ્રશ્નાદિના ઉત્તરે જાણુ-દેખી શકે છે?
ઉત્તર- (રમા) હે ગૌતમ ! (તેરિ નં દેવા મળતા Hોરા વાળાઓ દ્વારા પત્તાશો અમિતoriાથા મયંતિ) તે દેએ અનંત મનેદ્રવ્ય વર્ગણાઓ પ્રાપ્ત કરેલી હોય છે, સામાન્ય રીતે અવધિજ્ઞાન દ્વારા મનોદ્રવ્ય વર્ગણુએ પ્રાપ્ત થતી હોય છે અને અભિસમન્વાગત ( વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત ) થતી હોય છે. અહીં એવી શંકા ન ઉઠાવવી જોઈએ કે પ્રમાણને અભાવ હોવાથી અનુત્તર વિમાનવાસી દેવેનું અવધિજ્ઞાન મદ્રવ્ય વગણું એનું ગ્રાહક ( ગ્રહણ કરનાર ) કેવી રીતે હોઈ શકે? તેનું કારણ સમજાવતા સૂત્રકાર કહે છે તેમનું અવધિજ્ઞાન સંભિન્ન લેકનાડીને વિષય કરનારું હોય છે તેથી તે મનદ્રવ્યવર્ગીણાઓનું ગ્રાહક હોઈ શકે છે. છતાં કોઈ એવી શંકા ઉદ્ધવે કે-ભલે તેમનું અવધિજ્ઞાન સંભિન્ન લેકનાડીને વિષય કરનારું હાય, તે પણ તે મન દ્રવ્ય વર્ગોણાઓને, સમર્થક પ્રમાણને અભાવ હોવાને કારણે વિષય કરે છે ( વ્યક્ત કરે છે) એમ કેવી રીતે માની શકાય ?
તે તે શંકાનું સમાધાન નીચે પ્રમાણે છે- (સંગમળો મા જોરાત્રિ ચાર વોટનો રિ) આ પ્રમાણ અનુસાર લેક અને પલ્યોપમના
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૦૮