________________
સ્થાનવાળાં હોય છે. ( નામેળ સપäા વિશ્લેષાદ્યિા, કાહાક્ષેસેળ સવસા વિસેાિ, માવાનેલેન' ગ્રૂપણ્ણા વિસેલાાિ ) દ્રવ્યની અપેક્ષાએ સપ્રદેશી પુર્દૂગલેા, ક્ષેત્રની અપેક્ષાએ સ્રપ્રદેશી પુદ્દગલે કરતાં વિશેષાધિક છે કાળની અપેક્ષાએ સપ્રદેશી પુèા દ્રવ્યની અપેક્ષાએ સપ્રદેશી પુદ્ગલેા કરતાં વિશેષાધિક છે, અને ભાવની અપેક્ષાએ સપ્રદેશી પુદ્ગલેા કાળની અપેક્ષાએ સપ્રદેશી પુદ્ગલેા કરતાં વિશેષાધિક છે. આ પ્રમાણે જે કહ્યું છે તેનું કારણ એ છે કે-પુદ્ગલ પરમાણુ રૂપ જે અપ્રદેશી યુદ્ધàા છે, તે પ્રમાણમાં ઓછાં છે, અને બે, ત્રણ આદિ પ્રદેશાવાળા જે પુદ્ગલ કન્યા છે તે પ્રમાણમાં વિશેષાધિક છે. એક સમયની સ્થિતિવાળા પુદ્ગલેા કરતાં બે, ત્રણ આદિ સમયની સ્થિતિવાળાં પુદ્ગલ સ્કન્ધા વિશેષાધિક છે. કૃષ્ણુતા આદિના એક આદિના પુદ્ગલેા કરતાં કૃષ્ણુતા આદિના બે, ત્રણ આદિ શવાળા પુèા વિશેષાધિક છે. ( સર્વાં કે નાયપુત્તે અળવારે નિચ'ઝિવ્રુત્ત અળગા થૈવતર્મલક્ નિ થીપુત્ર અણગારને શ્રીમુખે સપ્રદેશી અને અપ્રદેશી પુદ્ગલાને વિષે આ પ્રમાણે સ્પષ્ટીકરણુ સાંભળીને, નારદપુત્ર અણુગારે તેમને વદણા કરી, નમસ્કાર કર્યો. “ યંત્રિત્તા, નર્મષ્ટિTM, ” વંદા નમસ્કાર કરીને “ ચમ સમાં વિળળ મુન્નોર વામેરૂ ” પોતાના દ્વારા પ્રતિપાદિત અસત્ય અન્ય અપરાધને માટે વિનયપૂર્વક વાર વાર ક્ષમા માગી. “ સ્વામિન્ના સંક્રમેળ તણા બાળ મારેમાળે વિરર્ ” ક્ષમા માગીને તેઓ તપ અને સયમથી આત્માને ભાવિત કરવા લાગી ગયા.
tt
ܕ
આ સૂત્રોક્ત અપહ્ત્વ અને અહુત્વને સ્પષ્ટ રૂપે સમજાવવા માટે ગાથાઓ ટીકામાં આપી છે, તેના અર્થ નીચે મુજબ છે—
મોરું ા વધુä' ઈત્યાદિ.
6
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ હું ( આ ગાથાઓ દ્વારા ) સપ્રદેશ અને અપ્રદેશ પુલના અલ્પત્વ મહુત્વનું પ્રતિપાદન કરવા માગું છું,
दुव्वेण परमाणू
દ્રવ્યની અપેક્ષાએ એક પુદ્ગલ પરમાણુ અપ્રદેશી ( પ્રદેશેાથી રહિત ) છે. ક્ષેત્રની અપેક્ષાએ આકાશના એક પ્રદેશમાં રહેલું પુદ્ગલ અપ્રદેશી છે. કાળની અપેક્ષાએ એક સમયની સ્થિતિવાળુ પુદ્ગલ અપ્રદેશી છે.
૮ માટેનં અણ્ણા ' ઇત્યાદિ.
વર્ણાદિ કાના એક ગુણુ ( અંશ ) થી યુકત જે પુદ્ગલા હોય છે, તે ભાવની અપેક્ષાએ અપ્રદેશી છે. ભાવની અપેક્ષાએ અપ્રદેશી પુદ્ગલા જ સૌથી ઓછાં ડાય છે. કારણ કે સામાન્ય રીતે દ્રવ્યમાં ગુણ્ણાની ( વર્ણાદિના અંશાની ) અધિકતા હાય છે, એટલે કે કૃષ્ણતા આદિ વણુના બે, ત્રણ આદિ અંશેવાળા પુદ્ગલ ઓછા પ્રમાણમાં હાય છે. તે કારણે ભાવની અપેક્ષાએ અપ્રદેશી પુદ્ગલા સૌથી ઓછાં કહ્યાં છે. એ જ વાત तथाच द्रव्ये प्रायेण द्वयादिगुण હાજા અનન્તનુળાકાન્તા મમ્તિ” આ સૂત્ર દ્વારા સમજાવવામાં આવી છે.
(6
૮ પત્તો હાલાજ્ઞેળ 'ઈત્યાદિ.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૨૩