________________
પ્રમાણે બારમાં ગુણસ્થાનમાં પણ કષાયેની ક્ષીણતા થઈ જવાને કારણે જે કર્મબંધ થશે તે પણ અપૂર્વ જ હશે અને યોગનિમિત્તક જ હશે એટલે કે શરીરજન્ય કે વાણીજન્ય જ હશે. આ કારણે આ કમબંધમાં સાદિતા (પ્રારંભ યુકતતા) બતાવી છે. અને જ્યારે એ જ આત્મા તેરમાં ગુણસ્થાનેથી ચૌદમાં ગુણસ્થાને ચડી જશે, અથવા અગિયારમાં ગુણસ્થાનેથી નીચેની શ્રેણિના ગુણ સ્થાને ઉતરી જશે, ત્યારે તે બાંધેલા કર્મને અંત આવી જશે. તે કારણે તેમાં સપર્યવસિતતા ( સાન્તતા-અન્ત યુતતા ) બતાવી છે. તે કારણે એવું કહ્યું છે કે “કેટલાક જીવોને કર્મબંધ સાદિ અને સાન્ત હોય છે. ”
(મસિદ્ધિયક્ષ જોવા ગળાફર સાવલિg) જે જીવને એક ભવમાં અથવા અનેક ભવમાં સિદ્ધિની પ્રાપ્તિ થવાની હોય એવા જીવને “ભવસિદ્ધિક કહે છે. ભવસિદ્ધિક-ભવ્ય-જીવને જે કર્મોપચય હોય છે તે અનાદિ હોવા છતાં પણ સાન્ત (અન્ત સહિત) હોય છે. તેનું કારણ એ છે કે જ્યાં સુધી તેના આત્મામાં સમ્યગ્દર્શન ગુણ પ્રકટ થયો નથી ત્યાં સુધી કમબંધ અનાવિ છે, પણ સમ્યગ્દર્શન પ્રકટ થતાં જ ચારિત્રની પ્રાપ્તિ થઈ જવાથી તેને તે કર્મન) નાશ કરીને તે ક્ષે જાય છે, તે કારણે તે જીવને કર્મબંધ અનાદિ હોવા છતાં પણ સાત (અન્ત સહિત ) કહ્યો છે. (અમરસિદ્ધિયક્ષ જોવા મળr. Eg 1પકાવતિ) જે જીવને કઈ પણ ભવમાં મેક્ષની પ્રાપ્તિ થતી નથી એવાં અભવ્ય જીવને કર્મબંધ (કર્મોપચય) અનાદિ હોવા છતાં અનંત કહ્યો છે. (से तेणठेणं गोयमा ! एवं बुन्चइ अत्थेगइयाणं जीवाणं कम्मोवचए साइए० णो જે જે વાવવા સાફા અનવસિર) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કેટલાક જીવોને કર્મોપચય સાદિ સાન્ત કેય છે, કેટલાકને અનાદિ, સાન્ત હોય છે અને કેટલાકને અનાદિ અનંત હોય છે, પરંતુ કેઈ પણ જીવનો કપચય સાદિ અને અનંત હોતે નથી.
ૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે હું વધે ને ! રવિંદ રાણા કાવલિ, વામનો ) હે ભદન્ત ! શું વસ્ત્ર સાદિ સાત હોય છે? કે સાદિ અનંત હોય છે? કે અનાદિ સાત હેાય છે? કે અનાદિ અનંત હોય છે? વસ્ત્રના વિષે આ પ્રકારના ચાર ભંગ (વિક) ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને પૂછયા.
તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-(7ોચમા !) હે ગૌતમ ! (ાથે પણ સગવતિg ) વસ્ત્ર સાદિ સાન્ત હોય છે, (કવોલા સિન્નિ fa કિરદા) તે સાદિ અનંત હોતું નથી, અનાદિ સાન્ત હેતુ નથી અને અનાદિ અનંત પણ હતું નથી. આ રીતે બાકીના ત્રણ વિકલને નકારાત્મક જવાબ આપે છે હવે એ જ દૃષ્ટાન્તને આધારે ગૌતમ સ્વામી ના વિષયમાં નીચેના પ્રશ્ન પૂછે છે–
(મતે ! વળે સારૂ સરજ્ઞવનિg) હે ભદન્ત ! જેમ આપે વસ્ત્રને સાદિ અને સાન્ત કહ્યું છે, (નો સારૂણ અવજવલિg ) સાદિ અનંત કહ્યું નથી, (ળો બળારૂપ સજsઝવવિઘ) અનાદિ સાત કહ્યું નથી, અને (નો કળારૂપ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૦૫