________________
જાનવર) અનાદિ અનંત કહ્યું નથી, (તણા નવા રૂચા વરિયા, જરૂinો પુછા) એજ પ્રમાણે શું છે પણ માત્ર સાદિ સાન્ત જ છે? શું તેઓ સાદિ અનંત નથી ? શું તેઓ અનાદિ સાન્ત નથી? શું તેઓ અનાદિ અનંત નથી ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુએ કહ્યું-(જોયા!) જેના વિષયમાં એવી વાત નથી. (સારૂ સારૂયા સજ્જવલિયા ) કેટલાક જી એવાં હોય છે કે જે સાદિ સાન્ત હોય છે, ( રારિ વિ માળિયકવા) કેટલાક જીવે એવાં હોય છે કે જે સાદિ અનંત હોય છે, કેટલાક જીવ એવા પણ હોય છે કે જે અનાદિ સાન્ત હોય છે, અને કેટલાક જીવો એવા હોય છે કે જે અનાદિ અનંત હોય છે.
હવે છોના વિષયમાં આ પ્રકારનું પ્રતિપાદન સાંભળીને તેનું કારણ જાણવાની જીજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછે છે– ( i ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કેટલાક જીવે સાદિ સાન્ત હોય છે, કેટલાક સાદિ અનંત હોય છે, કેટલાક અનાદિ સાન્ત હોય છે, અને કેટલાક અનાદિ અનંત હોય છે?
ઉત્તર-(ચમા ! ને વિજિવના , મજુરત સેવા મારૂં પદુદા સારા સારાવરિચા) હે ગૌતમ ! નારક, તિર્યાનિક, મનુષ્ય અને દેવ, એ નરક આદિ ગતિમાં આવવાની અપેક્ષાએ સાદિ છે અને નરક આદિ ગતિ. ઓમાંથી નીકળવાની અપેક્ષાએ સાન્ત છે. તે સિદ્ધ ઘણું ઘણુજ સાફવા કાનવરિયા) સિદ્ધ ને સિદ્ધ ગતિની અપેક્ષાએ સાદિ અનંત માનવામાં આવેલા છે. (માસિદ્ધિા ત્રેિ પદુર અજાણ્યા સજsઝવણજા) ભાવસિદ્ધિક ભવ્ય જીને લબ્ધિની અપેક્ષાએ અનાદિ સાન્ત કહ્યા છે, કારણ કે ભવ સિદ્ધિક જીની ભવ્યત્વ-લબ્ધિ સિદ્ધપદ પ્રાપ્ત કરતા જ દૂર થઈ જાય છે, તે રીતે વિચાર કરતા તેમને અનાદિ સાન્ત કહ્યા છે. ( જમવસિદ્ધિયા સંસારું વડુરવ અા અાવરિયા) જે અભવ્ય જ હોય છે તેઓ કદિ પણ સંસારને તરી જઈ શકતા નથી, તે કારણે સંસારની અપેક્ષાએ તેમને અનાદિ અનંત કા છે. (તે of) હે ગૌતમ ! ઉપર્યુક્ત કારણે મેં એવું કહ્યું છે કે કેટલાક જ સાદિ સાન્ત હોય છે, ઈત્યાદિ. જો કે
साई अपज्जवसिया सिद्धा न य नाम तीयकालम्मि, आसि कयावि सुण्णा सिद्धि सिद्धेहि सिद्धंते ॥ १॥
અહીં કોઈને એવી શંકા ઉદ્દભવી શકે કે આપ સિદ્ધ જીને સિદ્ધ ગતિની અપેક્ષાએ સાદિ અનંત કેવી રીતે કહે છે ? કારણ કે સિદ્ધાન્તમાં
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૦૬