________________
ષિ
એનું અસ્તિત્વ છે કે નહીં ? (ફ્ન્તા ઋસ્થિ) હા, ગૌતમ ! તે ઈષત્પુરાવાત આદિ વાયુઓનું અસ્તિત્વ છે.( ચાળ મંતે ! ફેસિવાયા, નાવ વયંતિ) હે ભદન્ત ! તે ઇષત્પુરાવાત આદિ વાયુઓ કયારે વાય છે ? (પોયમા ! ઊઁચા' વાચાપ શ્રા ચિ રીચા, તથાળ કૃતિપુરેચા, નાવ યાયપત્તિ) હે ગૌતમ ! જ્યારે વાયુકાય તેના સ્વભાવ અનુસાર ગતિ કરે છે, ત્યારે ઇપુરાવાત આદિ વાયુએ વાય છે ? ( અત્યિનું અંતે ! રૂલિપુ⟨વાયા. ) હે ભદન્ત ! શુ` ઈષપુરાવાત આદિ વાયુઓ છે ? (તા, છત્યિ ) હા, ગૌતમ ! છે. ( યાનું મળે ! સિંòવાચા, નાય વાતિ) હે ભદન્ત ! ઇષત્પુરાવાત આદિ વાયુએ કયારે વાય છે ? (પોયમાં ! નથાળ' વાચાણ ઇશ્વરન્નિત્ત્વિ ચિરૂ ) હે ગૌતમ ! જ્યારે વાયુકાય ઉત્તર ક્રિયા પૂર્વક વૈકિય શરીર મનાવીને ગતિ કરે છે, ( સચાળ કૃ×િપુરવાયા નાવ યાયંતિ ) ત્યારે ઈષપુરાવાત આદિ વાયુએ વાય છે. ( અસ્થિળ સિઁવુવારા, ) હે ભદન્ત! શુ ઇષત્પુરાવાત આદિ વાયુએ છે ખરાં ? (ફ્તા અસ્થિ ) હા ગૌતમ ! પુરાવાત સ્માદિ વાયુએ છે. ( ચાળ' અંતે ! સિંઘુરવાયા પચાવાયા ગાય નાચંતિ) હૈ ભદ્દન્ત ! ઇષપુરાવાત, પથ્યવાત આદિ વાયુઓ ક્યારે વાય છે ? (ગોયમા जयाण' वाकुमारा, वाउकुमारीओ अप्पणो वा, परस्स वा, तदुभयस्स ના છટ્ઠા વાડાય રીતિ તયાળ સિઁપુરવાયા નાવ વાયંતિ) હે ગૌતમ! જ્યારે વાયુકુમારે અને વાયુકુમારીએ પોતાને માટે, અન્યને માટે અથવા ઉભય (પાતે અને પર બન્ને) ને માટે વાયુકાયને ઉદ્વીરિત કરે છે, ત્યારે ઈષપુરાવાત આદિ વાયુએ વાય છે. (વાડાચાળ અંતે ! વાછળાય ચેવ બાળમ તિવા પાળમંતિવા!) હે ભદન્ત ! શું વાયુકાય વાયુકાયને જ શ્વાસમાં લે છે અને ઉચ્છવાસમાં બહાર કાઢે છે? (નદ્દા ચ-તદ્દા ચત્તર બાજાના નેત્રવા, અખેગસયસÆ લુત્તો કે ફ્ાર્રે સસરીરી નિક્ષમT) હે ગૌતમ ! સ્કન્દક ઉર્દૂશકમાં જે ચાર આલાપ। કહ્યા છે. એવાં જ ચાર આલાપક અહીં પણ કહેવા જોઇએ. અનેક લાખ વાર મરી મરીને વાયુકાય વાયુકાયમાં જ ઉત્પન્ન થાય છે. સ્વજાતિ કે પરજાતિ જીવા સાથે ટક્કર લાગવાથી અથડાવાથી વાયુકાય જીવેા મરણ પામે છે. જ્યારે વાયુકાયિક જીવ મરીને ખીજી ગતિમાં જાય છે, ત્યારે શરીરહિત પણ ત્યાં જાય છે અને શરીર રહિત પણ જાય છે.
"L
ટીકા-પહેલા ઉદ્દેશકમાં ચારે દિશાઓમાં દિવસ અને રાત્રિના વિભાગનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે એજ દિશાઓમાં વાતા વાસુવિશેષાનું પ્રતિપાદન કરવાને માટે સૂત્રકાર ‘રાશિદ્દે ” ઈત્યાદિ સૂત્રો કહે છે. રાશિદુનયરે” રાજગૃહ નગરમાં મહાવીરસ્વામીનું આગમન થયું, પરિષદ ધર્માંપદેશ સાંભળવાને નીકળી, ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી (ઝાવ વ’ યયાલી) ત્યારખાદ મહાવીરપ્રભુને વંદણા નમસ્કાર કરીને ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછ્યું - जाव ” પદ્મથી ગ્રહણ કરાયેલા સૂત્રને સારાંશ પણ ઉપર આપ્યું છે) “ અસ્થિબ* મંત્તે ” હે ભદન્ત ! શુ એ વાત સંભવિત છે કે “ નિવુરેવાચા ) ઇષત્પુરાવાત ( સહેજ સહેજ સ્નિગ્ધવાયુ ), ( પસ્થાવાચા) પથ્યવાત-વનસ્પતિ
66
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૭