________________
આદિને માટે હિતકારક વાયુ, “મંા ” મંદવાયુ (ધીરે ધીરે વાતે વાયુ
માવાયા” અને મહાવાત (ઘણુ વેગથી વાતે વાયુ), એ ચાર પ્રકારના વાયુ “જાતિ” વાય છે? મહાવીર પ્રભુ તે પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે “હતા, મા! ” હા, ગૌતમ! એ ચારે પ્રકારના વાયુ વાય છે.
પ્રશ્ન-(સ્થિમાં અંતે !) હે ભદન્ત ! શું એ વાત સંભવિત છે કે (પુર0િ) સુમેરુ પર્વતના પૂર્વ દિગ્યાગમાં (હિંgવાચા, થાવાચા, માવાયા જાતિ!) ઈષપુરોવાત (નિચ્છવાયુ) પથ્યવાન, મંદવાત અને મહાવાત વાય છે?
ઉત્તર-( દૂતા, અસ્થિ ) હા ગૌતમ! સુમેરુના પૂર્વ ભાગતાં એ ચારે પ્રકારના વાયુ વાય છે. જેવી રીતે સુમેરુના પૂર્વદિવભાગમાં ઈષત્પરોવાત આદિ ચારે પ્રકારના વાયુ વાય છે, એવી રીતે સુમેરુના પશ્ચિમ દિગ્ગાગમાં પણ એ ચારે પ્રકારના વાયુઓ વાય છે (વાળિન', વગ વાપુરથિમેળ', રાળિ पुरथिमेण', दाहिणपच्चत्थिमेण उत्तरपच्चत्थिमेण वि ईसिंपुरेवाया, वायंति) એજ પ્રમાણે સુમેરુના દક્ષિણ દિગ્બાગમાં, ઉત્તરદિમાગમાં, ઈશાન કોણમાં, અગ્નિકેણુમાં, નૈઋત્ય કેણમાં અને વાયવ્ય કેણમાં પણ ઈષપુરે વાત આદિ ચારે વાયુ વાય છે, આ રીતે ચારે દિશાઓમાં (ઈશાન આદિ ખૂણાઓમાં) ઈષત્પરોવાત, પથ્થવાત, મંદવાત અને મહાવાત વાય છે, એવું સૂત્રકારે આ સૂત્રદ્વારા પ્રતિપાદન કર્યું છે.
પ્રશ્ન-( કયા અંતે !) હે ભદન્ત ! જે સમયે “પુચિમેન” પૂર્વ દિશામાં હિંપુરવાચા ” ઈષત્પરોવાત “વથાત્રાચા” પચ્યવાત. “મંાવાયા, 'મન્ટવાત, અને “મહારાજા” મહાવાત “વાર્થતિ” વાય છે, “તયા” તે સમયે “પ્રજથિ ” પશ્ચિમ દિશામાં પણ “ફુસિપુરેચા” ઈત્યાદિ) શું ઈષપુરાવાત, પચ્યવાત, મન્દવાત અને મહાવાત વાયુ વાતા હોય છે ? અને “ના” જે સમયે “ જિ” પશ્ચિમ દિશામાં સિંgવાજા” ઈષત્પર વાત આદિ વાયુ વાતા હોય છે, “તથા ” ત્યારે “પુરિથમેળ ”િ પૂર્વ દિશામાં પણ ઈષપુરાવાત આદિ ચારે પ્રકારના વાયુઓ જ શું વાતા હોય છે?
આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“હેંતા, શોચમા! ” હા, ગૌતમ ! એવું જ બને છે. કથાનું પુરસ્થિi ” ઈત્યાદિ) જ્યારે પૂર્વ દિશામાં ઈષત્પરોવાત આદિ વાયુ વાતા હોય છે, “તારં વસ્થિr f” પશ્ચિમ દિશામાં પણ ઈષપુરવાત આદિ વાયુઓ જ વાતા હોય છે. અને “નચાળું પ્રથિમેoi વિ લિgવાચા ” જ્યારે પશ્ચિમ દિશામાં ઈષત્યુ વાત આદિ વાયુ વાતા હોય છે, “તયાણં પુસ્થિi વિ રિવાજા”
શ્રી ભગવતી સૂત્ર : ૪