________________
ત્યારે પૂર્વ દિશામાં પશુઈપુરાવાત આદિ વાયુએ જ વાતા હાયછે. “ ય. વિજ્ઞાસુ નિશ્વિાસુ '' એજ પ્રમાણે ઉત્તર દક્ષિણ આદિ દિશાઓમાં અને ઈશાન આદિ વિદિશાએમાં પણ ઇષત્પુરાવા આદિ ચારે પ્રકારના વાયુએ વાય છે એમ સમજવું હવે વાયુનાસ્વરૂપને જાણવાને માટે ગૌતમ સ્વામી ખીજી રીતે પ્રશ્નો પૂછે છે.
પ્રશ્ન-અસ્થિળ મà” હે ભદ્દન્ત ! શું એ વાત સ`ભવિત છે કે “ ફીવિ च्चगा ” ટ્રૂપ્સ ( દ્વીપ સંબંધી ) ( રૂપૂિરવાયા ) ઇષત્પુરાવાત આદિ ચારે પ્રકારના વાયુઓ વાતા હાય છે ? મહાવીર પ્રભુ આ રીતે તેને સ્વીકારાત્મક ઉત્તર આપે છે દુતા, શોથમા ” હા, ગૌતમ ! દ્વીપ સંબધી ઇબપુરાવાત આદિ વાયુ વાતા હાય છે.
समु
પ્રશ્ન-( અસ્થિળ મતે ) હે ભદન્ત ! શુ'એ વાત સ`ભવિત છે કે “ ા સિપુરવાયા ’' સમુદ્ર સ’બધી ઇષપુરે વાત આદિ વાયુએ વાય છે ? ઉત્તર-‘ ત્તા, જ્ઞસ્થિ ’” હા ગૌતમ! એ વાત સંભવિત છે કે સમુદ્ર સંબંધી ઈપુરાવાત આદિ વાયુએ વાતા હાય છે.
પ્રશ્ન-દ્ધ નયાળ મતે ! ” હે ભદન્ત ! જે સમયે “ ફીવિષ્ણુયો äિ રાયા. » દ્વીપ સંબંધી ઈષપુરાવાત આદિ વાયુએ વાતા હોય છે, ( તયાળ ) તે સમયે “સામુદ્યા વિકૃત્તિયેવાયા, ' શું સમુદ્ર સ''શ્રી ઇષત્પુરાવાત આદિ વાયુએ વાતા ઢાય છે ખરાં ? અને “નયાળ” જયારે “ સામુદ્યાસિ રેवाया સમુદ્ર સંબંધી ઇષસુરાવાત આદિ વાયુએ વાતા હોય છે, ( તયાળ”) ત્યારે ટીવિષા વિકૃતિ રેવાયા, ” દ્વીપસંબંધી પણ ઇષત્પુરે વાત આદિ વાયુએ શું વાતા હાય છે ખરાં?
ܙܕ
ઉત્તર-૮ નો ફ્ળન્ને સમરુ ” હે ગૌતમ ! આ અર્થ સમથ નથી. એટલે કે એવી વાત સ ́ભવી શકતા નથી. હવે તેનું કારણ જાણવાને માટે ગૌતમસ્વામી નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“ એ વેળઢેળ મતે જ્ઞ વ્રુષ્ણ ” ઈત્યાદિ હે ભદન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે જ્યારે જ'બૂદ્વીપના ઇષપુરોવાત આદિ વાયુએ વાતા હાય છે, ત્યારે સમુદ્રના ઇષત્પુરાવાત આદિ વાયુએ વાતા નથી. અને જ્યારે સમુદ્રના ઇષત્પુરાવાત આદિ વાયુએ વાતા હોય છે ત્યારે જ ખૂદ્વીપના ષિપુરાવાત આદિવાયુઓ વાતા નથી? ગૌતમસ્વામીના તે પ્રશ્નનું મહાવીરપ્રભુ આ પ્રમાણે સમા ધાન કરે છે-“વોચમા ! ” હે ગૌતમ ! àસિ'' વાચાળ બ્રન્નમન્નવિન પામેળ વળે સમુદ્દે વેજ' નામ લે તેળઢેળ નાવ વાયા વાત ” તે વાયુઓને પરસ્પર
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૯