________________
(શરિથi મતે ! ટીવિરવા હિપુરવાવા.) હે ભદન્ત ! દ્વીપમાં ઈષ~વાત આદિ વાયુ હોય છે ખરા ? (દંતા, થિ) હા, ગૌતમ ! તે વાયુઓ દ્વિીપમાં પણ હોય છે. (ગથિ મતે ! સામુ હિંgવાય?) હે ભદન્ત ! સમુદ્રમાં ઈષપુરવાત આદિ વાયુઓ હોય છે? ખરાં? (દંતા નથિ ) હા” ગૌતમ ! સમુદ્રમાં પણ તે વાયુઓ હોય છે. (ગચાળ પરે ! વીવિશ્વયા હિં - वाया. तयाण सामुहया वि ईसिं पुरेवाया. जयाण सामुद्दया ईसिंपुरे वाया. तयाण વિદત્તા વિ હિપુરે વાચા. ?) હે ભદન્ત ! જ્યારે દ્વિીપના ઈષત્પરોવાત આદિ વાયુઓ જ વાતા હોય છે, ત્યારે શું સમુદ્રમાં પણ ઈષપુરાવાત આદિ વાયુઆજ વાતા હોય છે અને જ્યારે સમુદ્રમાં ઈષત્પરોવાત આદિ વાયુ વાતા હોય છે, ત્યારે શું દ્વીપમાં પણ ઈષપુરવાત આદિ વાયુઓ જ વાતા હોય છે? (ચમા ! જો છૂળ સમ) હે ગૌતમ! એવું બનતું નથી. (જળ અરે! एवं वुच्चइ, जयाणं दीविच्चया ईप्तिपरेवाया, णो ण तया सामुद्दया ईसिंपुरे. वाया, जयाण सामुदयो ईसिंपुरे वाया णो णतया दीविच्चया ईसिंपुरे वाया।) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે જ્યારે દ્વીપનાં ઈષત્પરેવાત આદિ વાયુ વાતા હોય છે, ત્યારે સમુદ્રના ઈષપુરાવાત આદિ વાયુ વાતા નથી, અને જ્યારે સમુદ્રના ઈષત્પરોવાત આદિ વાયુ વાતા હોય છે, ત્યારે દ્વીપના ઈષત્પરોવાત આદિ વાયુ વાતા નથી ? (ચમા ! સેસિ વાચાળ અસમાવિ. च्चासेणं लवणे समुद्दे वेल नाइक्कमइ से तेणटेणं-जाव वाया वायेति ) 8 ગૌતમ! તે બનેના વાયુઓ ( દ્વીપ અને સમુદ્રના વાયુઓ) સાથે વાતા નથી. પણ જુદા જુદા વાય છે. જ્યારે જ બુદ્વીપના ઇષપુરાવાત આદિ વાયુ વાય છે, ત્યારે સમુદ્રના ઈષત્પરોવાત આદિ વાયુ વાતા નથી અને જ્યારે સમુદ્રના ઈષત્પર વાત આદિ વાયુ વાતા હોય છે, ત્યારે દ્વીપના ઈષત્પરોવાત આદિ વાયુ વાતા નથી. આ રીતે વાયુએ એક બીજાથી વિપ. રીત રીતે વાતા હોય છે–તેથી તેઓ લવણસમુદ્રની વેલાનું ઉલ્લંઘન કરતા નથી. તે કારણે હે ગૌતમ! મેં એવું કહ્યું છે કે તે વાયુઓ પૂર્વકથિત પદ્ધતિથી વાય છે, (બથિ મરે! ક્ષિપુજેવાચા, થાવાયા, મંવાવાયા, માવાયા વાતિ) હે ભદન્ત ! ઈષત્પરોવાત, પચ્ચવાત, મંદવાત અને મહાવાત વાયુ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૬