________________
વાયું કે સ્વરૂપમાનિરૂપણ
(ાયદ્દેિ નરે) ઈત્યાદિ.
સૂત્રાર્થ–(રાધેિ નોરે વાવ વ વવાણી) રાજગૃહ નગરમાં ભગવાનનું સમવસરણ થયું. (યાવ૮) ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું-(ગરિધvi મને ! fi gવાયા વા વાયા, વાયા વાયંતિ ?) હે ભદન્ત! શું ઈષપુરવાત (સ્નિગ્ધાવયુ), પથ્યવાત, મંદવાત અને મહાવાત એ બધા પ્રકારનો વાયુ વાય છે ખરો? (દૂતાં થિ) હા, ગૌતમ ! એ બધા પ્રકારને વાયુ વાય છે. ( अत्थिणं भते ! पुरथिमेणं ईसिंपुरेवाया, पत्थावाया, मंदा वाया, महावाया જાતિ) હે ભદન્ત ! પૂર્વ દિશામાં ઈષત્પરોવાત, પચ્યવાત, મંદવાત અને મહાવાત, એ બધા પ્રકારના વાયુ વાય છે ખરાં ? (દંતા ૩પસ્થિ) હા ગૌતમ વાયા છે (પૂર્વ 0િ, moi, ઉત્તરમાં ઉત્તરપુરથિo, રાણિપુરમાં, રાહનવવસ્થિf, ઉત્તરપરવરિયાં') એજ પ્રમાણે પશ્ચિમ દિશામાં, દક્ષિણ દિશામાં ઉત્તર દિશામાં, ઈશાન કેણમાં અગ્નિકેશુમાં, નૈઋત્યકોણમાં, અને વાયવ્ય કેશુમાંએ બધા પ્રકારની હવા વાય છે, એમ સમજવું. (ગયા અંતે લિપુવાચા पुरथिमेणं पत्थावाया, मंदावाया, महावाया वायंति, तयाणं पच्चत्थिमेण ईसिंपु વાયા, ગરાનું પ્રથિમાં ફ્રર્ષિgવાયા તથા પુરિથમેળ વિ) હે ભદન્ત ! જ્યારે પૂર્વ દિશામાં ઈષપુરાવાત, પથ્યવાત, મંદવાત અને મહાવાત વાતા હોય છે ત્યારે શું પશ્ચિમ દિશામાં પણ ઈષત્પરે વાત આદિ વાયુઓ વાતા હોય છે? અને જ્યારે પશ્ચિમ દિશામાં ઈષત્પરોવાત આદિ વાયુ વાતા હોય છે ત્યારે શું પૂર્વ દિશામાં પણ એ જ વાયુ વાતા હોય છે? (हता, गोयमा ! जयाण पुरथिमेण' तयाण पञ्चत्थिमेण वि, ईसिंपुरेवाया. जयाण पञ्चत्थिमेण वि ईसिंपुरेवाया तयाणं पुरथिमेण वि ईसिंपुरेवाया एवं વિશ્વાસુ વિવિલાપુ) હા, ગૌતમ! જ્યારે પૂર્વ દિશામાં ઈષપુરવાત આદિ વાયુ વાય છે, ત્યારે પશ્ચિમમાં પણ એજ બધા વાયુ વાય છે, અને જ્યારે પશ્ચિમ દિશામાં ઈષત્પરોવાત આદિ વાયુ વાતા હોય છે ત્યારે પૂર્વ દિશામાં પણ ઈષપુરવાત અદિ વાયુઓવાતા હોય છે. બાકીની દિશા અને વિદિશાઓમાં તે વાયુના વહનના વિષયમાં પણ એજ પ્રમાણે સમજવું.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૫