________________
66
ક્રિયા
તેના જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“ નોચમા ! ” હે ગૌતમ ! (લે. નટ્ટા નામ! રુવે વથા વિચા) જેમકે કેાઇ એ વસ્ર હાય. ( ો થે માત્તે ) તેમાંનું એક વસ્ર કમરાગથી રક્ત હાય-એટલે કે કીચડથી મિલિન થયેલું હાય. અને ખીજું ‘ì યત્યે ગળાÀ” ખીજું વજ્ર ખજનરા ગથી રક્ત હાય-એટલે કે પતંગ ર'ગથી રંગાયેલુ' એટલે મિલન થયેલું હાય. ( ए ए सिं णं गोयमा ! दोन्हं वत्थार्ण कयरे वत्थे दुद्धोयतराए चेव ) ગૌતમ ! તે અને વસ્ત્રોમાંથી કયું વજ્ર દુધી તતરક ” હશે-એટલે કે કયા વજ્રને ધાવાનું વધારે મુશ્કેલ ખનશે ? “ दुवामतराए 'દુર્વામતરક એટલે કે જેના ઉપરથી ડાઘ કાઢવા મુશ્કેલ પડે તેવું હશે ? “ સુવિમ્મતરાણ ” ગ્રુપરિક તરક હશે-એટલે કે જેમાં ચિત્રાલેખન અને ભગકરણાદિ રૂપ ( વિશેષ પ્રકારની રચના કરવા રૂપ કિયા ) કરવામાં મુશ્કેલી પડશે ? આ ત્રણે વિશેષણેા દ્વારા એવા વસ્ત્રમાં દુવિચાષ્યતા ( તેની સફાઈ કરવામાં મુશ્કેલી ) પ્રકટ કરી છે. તથા (ચરે વા વઘે સુગ્રીવત્તાર ચૈન ) કર્યુ વજ્ર સુધીતતરક હશે-એટલે કે કયા વજ્રને સાફ કરવામાં સરળતા રહેશે ! ‘‘સુવામતરાત્ ચેવ ” કયા વજ્રપરથી સરળતાથી ડાઘ દૂર કરી શકાશે ? सुपरिकम्मतराए चैव " યા વષ ઉપર ચિત્રાલેખન અને વિશેષ પ્રકારની રચના કરવી સુગમ થઈ પડશે ? પ્રશ્નના ભાવાર્થ એ છે કે “ ને વા કે વઘે માત્તે, ને વા સે યત્વે વનનાનત્તે ” એક વસ્ત્ર કે જે કીચડથી ખરડાયેલું છે અને ખીજું વજ્ર કે જે પતંગ રંગથી ખરડાયેલું છે, તેમાંથી કયું વજ્ર દુઃÀાધ્ય ( મુશ્કેલીથી સફાઈ કરી શકાય તેવું) હશે અને કયું પ્રુથેાધ્ય (સુગમતાથી સફ્રાઈ કરી શકાય તેવુ.) હશે ?
44
ગાતમ સ્વામીએ કહ્યું “ મળયં” હું પ્રભા ! “તત્ય ાં ને તે વલ્યે મળત્તે” તે બન્નેમાંથી જે વસ્ત્ર કીચડથી ખરડાયેલું હશે (તે નાં મતે ! વઘે યુદ્ધોતરાજ્ ચેય) તે વસ્ત્ર દુષ્કૃતતર ( ધાવામાં મુશ્કેલ હશે, ( દુદામતરાદ્લેન) દુર્વામતરક (ડાઘ કાઢવા મુશ્કેલ પડે એવુ') હશે, અને “દુમિતરાÇ Y દુપરિક તરક ( ચિત્રાલેખન આદિ કરવામાં મુશ્કેલી પડે એવુ ) હશે. ગૌતમના આ પ્રકારના જવાબ સાંભળીને મહાવીર પ્રભુ તેમને કહે છે-“ વામેવ નોચમા !” હૈ ગૌતમ ! એજ પ્રમાણે नेरइयाण' पावाइ कम्माइ જીવેાનાં જે પાપકર્મો હાય છે, તે કમના ( કીચડના ) ગાઢ રંગથી ખરડાચેલા વસ્ત્રની જેમ ગાઢીકૃત હાય છે. જેમ સૂતળી વડે સેાયાના સમુદાયને ખૂબ મજબૂતીથી બાંધી દેવામાં આવે છે, તેમ પાપરૂપ ક્રમ આત્મપ્રદેશેાની સાથે અત્યન્ત દૃઢતાથી સમૃદ્ધ હોય છે, એવાં પાપકર્મીને ગાઢીકૃત
66
2, નારક
શત્રુની
પાપકર્મ કહે છે. નારક જીવાનાં પાપકર્મો એવા ગાઢીકૃત હાય છે. હું વિઘ્નજેવી રીતે ચીકણી માટીના બનેલા પિંડ તેની ચીકાશને કારણે
णीयाई '
,,
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૭૫