SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ,, ‘ માવચળલ ચવવેચળÆ ચ સેવ ને પન્નસ્થનિરાળુ ” મહાવેદનાથી યુક્ત ( અત્યંત દુઃખથી યુક્ત) જીવ અલ્પવેદનાથી યુક્ત જીવમાંથી શું એ જીવ ઉત્તમ હાય છે કે જે કલ્ચાણાનુખ ધી નિજ રાવાળા હાય છે ? ગૌતમ સ્વામીના પ્રશ્નના જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“ ્તા નોચમા ! ” હા, ગૌતમ ! (મૈં માવળે પર્વ ચેવ ત્તિ ) એ વાત સાચી છે કે જે જીવ મહાવેઢનાવાળા હાય છે, તે મહાનિર્જરાવાળા હાય છે. આ પહેલા પ્રશ્નના ઉત્તર છે. આવિ ષયમાં ભગવાન મહાવીરે સહન કરેલા મહા ઉપસર્ગાનું દૃષ્ટાંત આપી શકાય. ખીજા પ્રશ્નના ઉત્તર–મહાવેદનાવાળા અને અલ્પવેદનાવાળા જીવાની અપેક્ષાએ પ્રશસ્ત-નિર્જરાવાળા (કલ્યાણાનુબંધી નિરાવાળા) જીવ શ્રેષ્ઠ હોય છે. અહીં પણ ઉપસર્ગ અને અનુપસ અવસ્થાને આધારે મહાવીર પ્રભુનું ઉદાહરણ આપી શકાય તેમ છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને ત્રીજો પ્રશ્ન પૂછે છે ( ટ્ટિ પ્રત્તમામુ ાં મતે ! પુવીયુ નેફ્યા માત્રેયળ ?) હે ભદન્ત ! છઠ્ઠી અને સાતમી નરકામાં રહેનારા નારક જીવા શુ' મહાવેદનાવાળા હોય છે? ઉત્તર-—' `તા મહાવેચના ” હું ગૌતમ ! તેએ અવસ્ય મહાવેદનાવાળા હાય છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે-( તે† મતે ! સમળેોિ નિપંથે હિંતો માનિકળતા ? ) શું છઠ્ઠી અને સાતમી નરકમાં રહેનારા નારો શ્રમણનિગ્રંથા કરતાં મહાનિર્જરાવાળા હૈાય છે ? આ પ્રકારના પ્રશ્ન ઉર્દૂભવવાનું કારણ એ છે કે ગૌતમ સ્વામીના પહેલા પ્રશ્નના જવાખમાં મહાવીર પ્રભુએ કહ્યું હતું કે “ જે જીવ મહાવેદનાવાળે ઢાય છે તે મહાનિજ રાવાળા હાય છે ” જે નારક જીવા છઠ્ઠી અને સાતમી નરકમાં હાય છે તેએ મહાવેદનાવાળા હાય છે. અને ઉપર્યુક્ત જવાબના આધારે તે તેમને મહાનિર્જરાવાળા પણ કહી શકાય ! તે શુ તેએ શ્રમણ નિશ્ચચા કરતાં મહાનિર્જરાવાળા હાય છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નનું સમાધાન કરતા મહાવીર પ્રભુ કહે છે, ( ગોયમા ! નો ફળદ્રે અમદ્રે) હે ગૌતમ ! એવું મનતું નથી. મહાવેદનાવાળા શ્રમણ-નિગ્રંથની વાત જ શુ' કરવી ! એટલે કે મહાવેઢનાવાળા શ્રમણનિગ્ર થા તા નારકે! કરતાં મહાનિર્જરાવાળા હોય છે જ. એટલું જ નહી પણુ અલ્પ વેદનાવાળા શ્રમણ-નિચ્ થા પણ છઠ્ઠી અને સાતમી નરકના નારકા કરતાં મહા નિજ રાવાળા હાય છે-તે નારકામાં શ્રમણ નિગ્ર થા કરતાં મઢાનિજ રાયુક્તતા સભવી શકતી નથી. તેનું કારણ જાણવાની જીજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે— ( से केणटुणं भंते ! एवं वुञ्चइ जे महावेयणे नाव पसत्यनिज्जराए ? ) હું બદન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે જે મહાવેઢનાવાળે હાય છે તે મહાનિર્જરાવાળા ડેાય છે, અને જે મહાનિર્જરાવાળા હાય છે તે મહાવેદનાવાળા હાય છે, તથા મહાવેદનાવાળા અને અલ્પવેદનાવાળા જીવાની અપેશ્રાએ પ્રશસ્ત નિર્જરાવાળો જીવ શ્રેષ્ઠ હાય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૦૪
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy