________________
ગૌતમ! કઈ પુરુષ કેઈ સૂકા ઘાસના પૂળાને અગ્નિમાં નાખી દે તે તે સૂકા ઘાસને પૂળે અગ્નિમાં નાખતાની સાથે જ બળી જાય છે કે નહીં? (હૃતા મમતાવિકર્) હા, તે તુરત જ બળી જાય છે. (gવામેવ જોગમા ! મના નિમથાળું ગાવાયારું મારું નાવ માનવતાના મયંતિ) હે ગૌતમ! એજ પ્રમાણે શ્રમણ નિર્ણના સ્થૂલતર સ્કલ્પરૂપ કર્મ બળી જાય છે, તે કારણે તેઓ મહાનિર્જરાવાળા અને મહા પર્યાવસાનવાળા હોય છે. (તે વઠ્ઠા नामए केइ पुरिसे तत्तंसि अयकवल्लुसि उदगचिंदु जाव होता विद्धंस आगच्छइ) જેમ કેઈ પુરુષ તપાવેલી લાલચેળ જેવી કડાહી પર પાણીનું ટીપું નાખે, તે તે ટીપું તુરત જ નષ્ટ થઈ જાય છે કે નહીં? “હા, પ્રભુ! તે તુરત જ નષ્ટ થઈ જાય છે.” (વાવ જોવા ! સમMા નિriથા મહાવઝવાળા મવતિ) હે ગૌતમ! એ જ પ્રમાણે શ્રમણ નિર્ચ થનાં સ્થૂલતર સ્કલ્પરૂપ કર્મ જલ્દી નષ્ટ થઈ જાય છે, તે કારણે તેઓ મહા નિજેરાવાળા અને મહા પર્યવસાનવાળા હોય છે. તેને જે માળે રે મહાનિઝરે જાવ પરિસરા) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે જે મહાવેદનાવાળે હેય છે તે મહાનિર્જરાવાળા હોય છે, (યાવતું) તે પ્રશસ્ત નિર્જરાવાળો હોય છે.
ટકાથ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા મહાવેદના અને મહાનિર્જરાનું સ્વરૂપ ફળની અપેક્ષાએ નિરૂપણ કર્યું છે –
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે જૂoi અંતે ! જે મળે તે માન છે, જે મહાનિ કરે તે માળે) હે ભદન્ત! જે જીવ મહાવેદનાવાળે હોય છે, તે શું મહાનિર્જરાવાળે હોય છે? પ્રશ્નને ભાવાર્થ નીચે પ્રમાણે છે–
જે જીવ ઉપસર્ગ આદિથી જનિત વિશિષ્ટ દુવાળે હેય તે શું વિશિષ્ટ કર્મક્ષયરૂપ નિર્જરાવાળા હોય છે? આ પ્રકારની વેદના અને નિરા વચ્ચે શું અવિનાભાવ સંબંધ છે? એ વાત જાણવાને માટે જ આ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે “જે મહાનિ જરાવાળા હોય તે શું મહાવેદનાવાળે હોય છે?” બીજો પ્રશ્ન આ પ્રમાણે પૂછે છે
શ્રી ભગવતી સૂત્ર : ૪
ર૭૩