________________
उक्का सेण
ઉત્તર——“ નોયમા ! ”હે ગૌતમ ! “ ને વશ સમય, અસંતુલન માણ... ?” આકાશના એક પ્રદેશમાં રહેલું નિષ્ક પ પુદ્દલ આછામાં એછુ' એક સમય સુધી અને વધારેમાં વધારે અસખ્યાત કાળ સુધી નિષ્કપ અવસ્થામાં રહે છે. એટલા સમય પછી તે સપ અવસ્થાવાળું બની જાય છે " एवं जाव असंखेज्जपए सोगाढे ” એ જ પ્રમાણે અસંખ્યાત પર્યન્તના આકાશના પ્રદેશમાં રહેલુ નિષ્કપ પુઠૂત્ર પણ એછામાં એછા એક સમય સુધી અને અધિકમાં અધિક અસંખ્યાત કાળ સુધી નિષ્કપ અવસ્થામાં રહે છે. ત્યારબાદ તે પુદ્ગલ નિલ્કય અવસ્થાને છેડીને સકપ અવસ્થા ધારણ કરે છે. અહીં પણ ‘ ચાત્રમ્ ' ( પર્યન્ત ) પદથી દ્વિપ્રદેશાવગાઢ (આકાશના એ પ્રદેથામાં રહેલા) નિષ્કપ પુત્ત્તાથી લઇને સખ્યાત પ્રદેશાવગાઢ નિષ્કપ પુશલેને ગ્રહણ કરવામાં આવ્યા છે,
*
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે “ एगगुणकालતુળ" મને ! પોઢે દાહકો રિવર પોટ્ટ્ ? '' હે ભદન્ત ! જે પુદ્ગલ પર માણુમાં કૃષ્ણવર્ણના એક ગુણ-એક અંશ-રહેલા હાય છે, તે પુદ્ગલ પરમાણુ કેટલા સમય સુધી કૃષ્ણવર્ણેના એક અશથી જ ચુક્ત રહે છે ? તેના જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે—
પોયમા ! નર્ભેળ માં સમય', કન્નોસેન' અન્ન લે ' જાહ` ' હું ગૌતમ ! જે પુલ પરમાણુમાં કૃષ્ણવ ના એક જ અંશ હોય છે, એટલે કે જે પુદ્ ગલમાં કૃષ્ણુતા એછામાં ઓછા પ્રમાણમાં હાય છે, તે પરમાણ્ પુદ્દગલ તેની એની એ સ્થિતિમાં આછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત માળ સુધી રહે છે. ત્યારબાદ તેમાં કૃષ્ણુતાનું પ્રમાણ વધી જશે. 'થ' લાવ બળ સમુળરુપ ” જે પુદ્ગલમાં કૃષ્ણગુણુના અનંત અંશ રહેલા હાય છે, તે પુદ્ગલ પણ એછામાં ઓછું એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી એની એ સ્થિતિમાં રહી શકે છે. અહીં જાય?
*
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૮૩