________________
આવે છે કે જ્યારે તે કર્મ પુદ્ગલે સર્વથા અકર્મપર્યાયરૂપે તે આત્મામાં રહેવા લાગે છે. એ જ સિદ્ધાન્તની વાત (શ્વો પોમારું પવિદ્યુતિ) આ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે.
ગૌતમ સ્વામીએ પ્રશ્ન દ્વારા એ જ વાત પ્રભુને પૂછી છે, (સયા મિ મારા મિત્ર તિ) હે ભદન્ત ! અલ્પકર્મ આદિથી યુક્ત જીવનાં કર્મ પુદ્ર શું સદા નિરન્તર ભેદાતાં રહે છે ? ( નવા સમિદં વોTહા છિન્નતિ) શું તેના કર્મયુદ્રલે સદા નિરન્તર છેદાતાં રહે છે? (વિદ્ધતિ પરિવિદ્ગખંતિ) શું તેનાં કર્મ પલોનું આ પ્રકારના પ્રશ્નો પૂછવાની આવશ્યકતા એ છે કે પક્તિ પ્રશ્નોમાં કર્મ પુદ્ગલેનું નિરન્તર ભેદન, છેદન આદિ થવાની વાત પૂછવામાં આવી નથી. છેદન, ભેદન આદિ નિરન્તર થયા કરે છે કે નહીં, તે જાણવાને માટે (સયામિ વાઢા મિન્નતિ) ઈત્યાદિ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ( રજા.
માં જ જે તરૂ ગાયા ગુણવત્તા પક' ને ગં) અલ્પકમ આદિથી યુક્ત જીવને આત્મા–બાહ્યાશરીર રૂપ આત્મા શું ક્ષણે ક્ષણે સુરૂપતા, સુવર્ણયુક્તતા, સુગંધયુક્તતા, સુરસતા, અને સુસ્પર્શતા રૂપે પરિણમતે રહે છે? તથા શું તેવા જીવને આત્મા ઈષ્ટરૂપે, કાન્તરૂપે, પ્રિયરૂપે, શુભરૂપે, મને શરૂપે, મને મરૂપે, ઈતિરૂપે, પુનઃ પ્રાપ્ત કરવાની લાલચ થાય એવી રીતે, ઉન્નતરૂપે નહીં કે અધમરૂપે ) સુખરૂપે ( નહીં કે દુઃખરૂપે) પરિણમતે રહે છે ?
આ પ્રશ્નને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જે જીવ અપકર્મવાળે, અલ્પ ક્રિયાવાળ, અલ્પઆસવવાળે અને અલ્પવેદનાવાળો હોય છે, તેનું શરીર શું સુંદર રૂપ, વર્ણ આદિથી યુક્ત હોય છે ? તથા શું તે બીજાને ઈષ્ટ, પ્રિય આદિ થઈ પડે છે?
મહાવીર પ્રભુ તેને જવાબ આપતા કહે છે-(કુંતા વોચમા ! લાવ પર
) હા, ગૌતમ ! અલ્પકર્મ આદિથી યુક્ત જીવનાં કર્મયુદ્ધના વિષયમાં એવું જ બને છે. અહીં પ્રશ્નોકત સમસ્ત કથનને સ્વીકાર થયે છે તેમ સમજવું એટલે કે એવાં જીવોનાં કર્મ પુલોનું છેદન, ભેદન, વિધ્વંસ આદિ થયા કરે છે અને તેમને આત્મા–બાહા શરીર રૂપ આત્મા-સુરૂપતા આદિથી યુક્ત હોય છે. તેમને આત્મા સુખરૂપે પરિણમે છે, ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું તે કેળ ” હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે?
આ પ્રશ્નને ઉત્તર આપતાં મહાવીર પ્રભુ નીચેનું દષ્ટાંત આપે છે – (નોરમા ! હે કા નામ ઘરથ બ્રિાણ વા, વંચિત વા) હે ગૌતમ કઈ એક વસ્ત્રને શરીરને મેલ, પરસેવે વગેરે લાગેલાં હોય, અથવા તેના ઉપર તાજી ભીની માટી લાગી હોય, “મસ્જિર વા, ટ્ટિયરત કા અથવા તેના ઉપર ધૂળના રજકણે ચૅટયાં હોય, એવાં વસ્ત્રને જયારે “માનુqદવી રિદિનનમાળા” વારંવાર ધોઈને સાફ કરવામાં આવે છે–એટલે કે સોડા જેવા ક્ષારયુક્ત પાણીથી તેને મેલ દૂર કરવામાં આવે છે, (અof રારિn શજોમાળણી અને નિર્મળ પાણીમાં જ્યારે તેને તારવવામાં આવે છે, ત્યારે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૯૫