SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સમુહુ વિશે મારૂ, તે સમુદુત્તા ના મજરૂ” જ્યારે ૧૭ સત્તર મુહૂર્તને દિવસ થાય છે, ત્યારે ૧૩ તેર મુહૂર્તની રાત્રિ થાય છે. તાત્પર્ય એ છે કે જ્યારે સૂર્ય સભ્યન્તર મંડળના ૧૮૨ મા મંડળથી માંડીને પ્રત્યેક મંડળ પર વિલેમર (બુર્જમરૂપે)બહાર સંચાર કરતે કરતો ૩૧એકત્રીસમાં મંડળાર્ધમાં (મંટળના અધ ભાગમાં) પહોંચે છે. ત્યારે પ્રત્યેક મંડળે ચાર, ચાર પળપ્રમાણ સમય ઘટતા ઘટતા એક મુહૂર્ત પ્રમાણ સમય ઘટી જઈને, સત્તર મુહુર્તને દિવસ થાય છે, અને રાત્રિના કાળ પ્રમાણમાં એક મુહૂર્તને કાળ વધી જવાથી તેર મુડૂતની રાત્રિ થાય છે. એ જ પ્રમાણે “સત્તામુહુરાગતરે વિવારે સવારે તેરા-મુહુરા ”જ્યારે સત્તર મુહૂર્તથી સહેજ એ છે પ્રમાણ વાળા દિવસ થાય છે, ત્યારે ૧૩ મુહૂર્તથી સહેજ વધુ પ્રમાણવાળી રાત્રિ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે સૂર્ય પૂર્વોક્ત ૧૮૨માં મંડળથી સતત વિલેમરૂપે વ્યુત્ક્રમે બહારના પ્રત્યેક મંડળ તરફ સંચાર કરતા કરતે કરમાં મંડળાર્ધ પર આવે છે, ત્યારે દિનમાન ઉપર્યુક્ત ૧૭ મુહૂર્તવાળા દિવસ કરતાં જ મુદ્દત જેટલું (૧મિનિટ ને ૪-૧ -૬૧ સેકંડ) ઘટી જાય છે. આ મુદ્દત એટલે ઘટાડા ચાર પળ કરતાં સહેજ ઓછા સમય જેટલું હોય છે. આ રીતે જ્યારે સુર્ય ૩૨માં મંડળાર્ધમાં સંચારણ કરે છે. ત્યારે દિનમાન ૧૭મુહૂર્ત કરતાં ચાર પળથી સહેજ ઓછું ન્યૂન થઈ જાય છે. અને દિનમાનમાં જેટલે ઘટાડે થાય છે તેટલે રાત્રિમાનમાં વધારો થાય છે. “સાફરેં તેરસમુહુતા ” એટલે કે રાત્રિમાનમાં ચાર પળથી સહેજ ઓછા સમયે જેટલું વધારે થવાથી રાત્રિમાન તેરમુક્ત અને ચાર પળથી સહેજ ન્યૂન પ્રમાણ વળું થાય છે. સોઢસમુહુ વિશે વોક્ત મુજુત્તા રા' જ્યારે ૧૬ મુહૂર્તને દિવસ થાય છે ત્યારે ૧૦ચૌઢ મુહૂર્તની રાત્રિ થાય છે. આ પ્રમાણે કહેવાનું કારણ એ છે કે જ્યારે સૂર્ય ૧૮ અઢારમાં મંડળથી વિલે મકમે ચાલતે ચાલતો ૬૧ એકસઠ માં મંડળ પર સંચાર કરે છે, ત્યારે ૧૭ સત્તર મુહૂર્તના દિનમાનમાં એક મુહૂર્તને ઘટાડે થવાથી ૧૬ સેળ મુહૂર્તનો દિવસ થાય છે, અને ૧૩ તેર મુહૂર્તના રાત્રિમાનમાં એક મુહૂર્તની વૃદ્ધિ થઈને ૧૪ ચૌદ મુહૂર્તની રાત્રિ બને છે. ” એજ રીતે “ઢ મુદુતા'તેરે વિશે, સારા વરસ મુદ્દત્તા રા” જ્યરે ૧ ળ મુહૂર્ત કરતાં સહેજ ઓછા પ્રમાણવાળા દિવસ થાય છે, ત્યારે ૧૪ ચોદ મુહૂર્ત કરતાં એટલાં જ વધુ પ્રમાણ વાળી રાત્રિ થાય છે. આ પ્રમાણે કહેવાનું કારણ નીચે પ્રમાણે છે. જ્યારે સૂર્ય ૧૮૨ એકસબાસીમાં મંડળથી વિલે-કમે ચાલતે ચાલતો દરબાસઠમાં મંડળ પર સંચાર કરે છે ત્યારે સેળ મુહર્તવાળા દિનમાનમાં ચાર પળ કરતાં સહેજ ઓછો ઘટાડે થઈ શ્રી ભગવતી સૂત્ર : ૪
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy