________________
વાળ ન નાનંતિ ) પચેન્દ્રિય જીવે ત્રણેને જાણે છે. બાકીના જીવા પ્રત્યાખ્યાનને જાણતા નથી અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનને પણ જાણતા નથી.
( जीवाणं भंते ! कि पच्चक्खाणं कुव्वति, अपच्चक्खाणं कुव्वंति, पच्चલાળા૨મ્યાન યુöતિ ? ) હે ભદન્ત ! જીવા શું પ્રત્યાખ્યાન કરે છે ? અપ્રત્યાખ્યાન કરે છે ? પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાન કરે છે ?
(જ્ઞા ગોઠ્યિા તા જીવન) હે ગૌતમ! ઔધિક ( સામાન્ય જીવ ) દંડકમાં જે પ્રમાણે કહ્યું છે એજ પ્રમાણે પ્રત્યાખ્યાન ક્રિયાના વિષયમાં પણ સમજવું. ( જ્ઞ વાળં મંત્રે ! દિવચ્ચેવાળનિવૃત્તિયાચા, ચણાનિઘ્નत्तियाउया, पच्चक्खाणापच्चक्खाणनिव्वन्तियाउया ? ) डे ભદન્ત ! જીવા શું પ્રત્યાખ્યાનથી નિતિત આયુવાળા થાય છે? શું જીવા અપ્રત્યાખ્યાનથી નિવ તિંત આયુવાળા થાય છે ? શું જીવેા પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનથી નિર્તિત
આયુવાળા થાય છે ?
( નોચમા ! ) હું ગૌતમ ! (ગૌત્રા ય વૈમાળિયાય પદ્મવાળનિશ્રૃત્તિયાયા, ત્તિષિ વિશ્રવણેલા અખ્ત વાળનિવૃત્તિયાકથા ) જીવ અને વૈમાનિક દેવે પ્રત્યાખ્યાનથી નિર્તિત આયુવાળા થાય છે, અપ્રત્યાખ્યાનથી નિતિ આયુ. વાળા થાય છે, અને પ્રત્યાખ્યાનાં-પ્રત્યાખ્યાનથી નિતિ આયુવાળા થાય છે, તથા ખાકીના જીવા અપ્રત્યાખ્યાનથી નિતિંત આયુવાળા થાય છે. (गाहा - पच्चक्खाणं जाणइ, कुव्वइ तिन्नेव आउनिवत्ती सपएसुसम्मि य एमे दंडगा चउरो ) આ એક દંડક છે, “ જ્ઞાતિ (જાણે છે) ”
""
66
પ્રત્યાખ્યાન
66
6634211
આ બીજી દંડક છે, વરૂ ( કરે છે ) ” આ ત્રીજુ દંડક છે. ખ્યાન, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાનને જાણે છે, કરે છે તથા આયુષ્યની નિવૃતિ કરે છે, ” એવું ચેાથું દંડક છે. સપ્રદેશ ઉદ્દેશકમાં આ પ્રકારના આ ચાર દંડક છે.
ܙܕ
(સેવ મતે ! સેવં અંતે ! ત્તિ) હે ભદન્ત ! આપે કહ્યા પ્રમાણે જ છે. હે ભદન્ત ! આપની વાત સર્વથા સત્ય જ છે.
ટીકા-જીવને અધિકાર ચાલી રહ્યો છે. તેથી સૂત્રકાર મા સૂત્રમાં પ્રશ્નોત્તરા દ્વારા જીવતાં પ્રત્યાખ્યાન આદિનું નિરૂપણ કરે છે—
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૬૪