________________
પ્રત્યાખ્યાનાદિ કે સ્વરૂપ કાનિરૂપણ
પ્રત્યાખ્યાનાદિ વક્તવ્યતા– “ જીવા મતે !” ઈત્યાદિ–
સાથ– નીવાળ મં િપજલ્લા, પરવાળા, પચવા પ્રવજ્ઞાળી) હે ભદન્ત ! જીવ શું પ્રત્યાખ્યાની (સર્વ વિરતિવાળા ) છે ? કે અપ્રત્યાખ્યાની (સર્વ વિરતિથી રહિત) છે? કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની (અંશતઃ વિરતિવાળા) છે ?
Tોચના !) હે ગૌતમ ! (કીવા પકાવાળી , કાચવાળી , વચારવાજાપવાળીવિ) હે ગૌતમ! જીવ પ્રત્યાખ્યાની પણ હોય છે, અપ્રત્યાખ્યાની પણ હોય છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની પણ હોય છે (સર્વ જીવા પુરા) હે ભદન્ત ! બધાં એના વિષયમાં પણ હું એજ પ્રશ્ન પૂછવા માગું છું.
(गोयमा ! नेरइया अपञ्चक्खाणी, जाव चउरिंदिया सेसा दो पडिसेहेयव्वा ) હે ગૌતમ ! નારકે અપ્રત્યાખ્યાની હોય છે. ચતુરિન્દ્રિય પર્યન્તના જી પણ અપ્રત્યાખ્યાની હોય છે. તેઓ પ્રત્યાખ્યાની પણ હોતા નથી અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની પણ હોતા નથી આ રીતે બાકીના બે વિકલ્પોને અહીં સ્વીકાર થતો નથી. (પરિરિરિરિવોળિયા જો ઘરવાળો પવરવાળો , દિ+વાપરવલ્લી gિ, મા રિUિળ વિ, તેના કાનેરા) પંચેન્દ્રિય તિય પ્રત્યાખ્યાની નથી પરંતુ અપ્રત્યાખ્યાની પણ છે અને પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની પણ છે. મનુષ્યને તે ત્રણે ભંગ ( વિકલ્પ) લાગુ પડે છે. બાકીના જીના વિષયમાં નારકેની જેમ જ સમજવું.
(નીવાળ મરે! f garn કાળતિ, સત્તા જાતિ, TETકહ્યા- પ્રદoi ?) હે ભદન્ત ! શું પ્રત્યાખ્યાનને જાણે છે? અપ્રત્યાખ્યાનને જાણે છે? પ્રત્યાખ્યાના-પ્રત્યાખ્યાનને જાણે છે ?
(નોચમા !) હે ગૌતમ! (જે વંચિંરિચા તે સિન્નિ વિ જ્ઞાતિ, ગવરેar
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૬૩