________________
નથી, એજ વાત (લેસા ો દિàહેંચવા) આ સૂત્રમાં પ્રકટ કરી છે. એટલે કે અપ્રત્યાખ્યાની સિવાયના અન્ને વિકલ્પે!ના અહીં અસ્વીકાર સમજવા. ચારિત્ર મેાહનીય કની પ્રકૃતિ જે પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લાભ છે, તેના અભાવથી તા સવિરતિરૂપ પ્રત્યાખ્યાન થાય છે, અને અપ્ર ત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લેભના અભાવથી શ્રાવકનું દેશિવરિત રૂપ ચારિત્ર સંભવે છે. પણ નારકથી ચતુરિન્દ્રિ પન્તના જીવામાં તેમને અભાવ હાતા નથી. કારણ કે નારક આદિ જીવેામાં એવી ચેગ્યતા હાતી નથી અને એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય પર્યન્તના જવામાં મનના અભાવ હોય છે, સન્ની પ'ચેન્દ્રિય પર્યાપ્ત જીવેામાં જ ચારિત્રની પ્રાપ્તિ સભવી શકે છે.
( पंचिदियतिरिक्खजोणिया णो पच्चक्खाणी, अपच्चक्खणी त्रि, पच्चक्खाणा પથ્થરવાળી વિ.) પંચેન્દ્રિય તિય ચામાં સવિરતિરૂપ પ્રત્યાખ્યાન થતા નથી. કારણ કે સર્વવિરતિરૂપ ચારિત્રના નિયમેનું પ્રતિપાલન તે અવસ્થામાં ચેાગ્ય રીતે થઈ શકતું નથી. પરંતુ તેઓ દેશિવરતિરૂપ ચારિત્રનું પાલન કરી શકે શકે છે, અને તેએ અપ્રત્યાખ્યાની પણ હાય છે. આ સૂત્ર સંજ્ઞી પચેન્દ્રિય તિય ચેને અનુલક્ષીને કહ્યું છે તેમ સમજવું, કારણ કે અસ'ની પંચેન્દ્રિય તિય - ચામાં તે દેશિવરતિરૂપ ચારિત્રને પણ અભાવ હેાય છે. ( મજૂતિTMવિ ) મનુષ્યે સવિરતરૂપ પ્રત્યાખ્યાનવાળા પશુ હાય છે, અપ્રત્યાખ્યાનવાળા પશુ પણ હોય છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનવાળા પણુ હેય છે. કારણ કે સવિરતિરૂપ ચારિત્રના ઉદય પ્રત્યાખ્યાન કષાયના અભાવમાં જ થાય છે, અને તે અભાવ સત્તી પચેન્દ્રિય મનુષ્યેામાં જ સભવી શકે છે-અન્ય જીવેામાં સભવી શકતા નથી. મનુબ્બેમાં બધાં સવિરતિરૂપ પ્રત્યાખ્યાનવાળા હોય છે એવું નથી. કેટલાક મનુષ્યા એવા પણ હોય છે કે જેએ કેઇ પણ પ્રકારની વિરતિથી રહિત હાય છે, ત્યારે કેટલાક મનુષ્યા એવા પણ હાય છે કે જેઓ દેશવિરતિરૂપ પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનનું પાલન કરે છે. ત્રણ જીવેાની હિંસાના ત્યાગ થવાને કારણે તેમની વિરતિ પ્રત્યાખ્યાનરૂપ અને સ્થાવર જીવાની હિંસાના ત્યાગ નહીં થવાને કારણે તેમની એજ વિરતિ અપ્રત્યાખ્યાનરૂપ હાય
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૬૬