________________
આદિના વિષયમાં પણ સમજવું. એટલે કે જે આહારક છે પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય અવસ્થાવાળા હોય છે, તેઓ પૂર્વોત્પન્નરૂપે સંપ્રદેશ હોય છે, પણ વિગ્રહ ગતિમાંથી નીકળીને જ્યારે તેઓ આહારક રૂપે એકેન્દ્રિય અવ
સ્થાવાળા બને છે, ત્યારે પ્રથમ સમયે આહારક હોવાને કારણે તેઓ અપ્રદેશ હોય છે. નારક આદિ ના વિષયમાં આ પ્રમાણે ત્રણ વિકલ્પ (ભંગ) સમજવા-(ારવા vi ને રૂચ નવા શાસ્ત્રાર્જ જિં સાપ્ત કપાસા ?) (ચમ ! સ વ તાવ ટ્રોકના નવાસા, અવા-સાણા ૨ વઘણા ય, જવા-સવાણી ૨ કપાસા ૨) ગૌતમસ્વામીને પ્રશ્ન–“હે ભદન્ત ! આહારક નારક છે કાળની અપેક્ષાએ સપ્રદેશક કે અપ્રદેશ છે ? ” તેને ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે–“હે ગૌતમ ! આહારક અવરથાવાળા જેટલાં પૂર્વોત્પન્ન નારક જીવે છે તેઓ બધાં સપ્રદેશ છે. અથવા તેમનામાંથી કેટલાક સપ્રદેશ છે અને કઈક અપ્રદેશ છે. અથવા કેટલાક સપ્રદેશ છે. અને કેટલાક અપ્રદેશ છે. એ જ વાતને ધ્યાનમાં રાખીને સૂત્રકારે કહ્યું છે કે “ Argii ની વંચિવ કો રિચમં ?” એક જીવપદને છોડીને તથા એકેન્દ્રિયનાં પાંચ પદોને છોડીને બાકીના આહારક જીના ત્રણ ભંગ કહ્યા છે.” એ જ પ્રમાણે અનાહારક જીવન પણ એકવચન અને બહુવચનની વિવક્ષાથી દંડક કહેવા જોઈએ. બહુવચનવાળા દંડકમાં (અનેક અનાહારક જી વિષેના બીજા દંડકમાં ) શી વિશેષતા છે તે સૂત્રકારે મૂળ સૂત્રપાઠમાં આગળ બતાવ્યું છે,
અહીં તે એકવદંડકના આલાપક વિષે નીચે પ્રમાણે સ્પષ્ટતા કરવામાં આવે છે. વિગ્રહગતિમાં રહેલે જીવ, સમુદુઘાત કેવલી, અયોગી અને સિદ્ધ અનાહારક હોય છે. તેઓ જ્યારે અનાહારક અવસ્થાના પ્રથમ સમયમાં રહેલા હોય છે, ત્યારે તે અપ્રદેશ જ કહેવાય છે, પણ જ્યારે તેઓ તે અવસ્થાના, બીજા, ત્રીજા આદિ સમયમાં રહેલા હોય છે, ત્યારે તે પ્રદેશ કહેવાય છે
હવે સૂત્રકાર અનાહારક જીના બહત્વદંડકમાં જે વિશેષતા રહેલી છે તે પ્રક્રટ કરતા કહે છે-“અખાણા લીવ - જિંરિચવા માળિચડ્યા” એક જીવ પદને અને એકેન્દ્રિય પૃથ્વીકાય આદિ પાંચ પદને છેડીને બાકીના અનાહારકોના બે ભંગ (વિકલ્પ) થાય છે. જીવ પદમાં અને એકેન્દ્રિય પદમાં “ વાહ ચ” “સપ્રદેશ પણ હોય છે અને અપ્રદેશ પણ હોય છે ” એવો એક જ ભંગ થાય છે. કારણ કે ત્યાં વિગ્રહ ગતિમાં રહેલા છ દ્વિતીય આદિ સમયવાળા હોવાને કારણે સપ્રદેશ હોય છે, અને અનેક જીવ પ્રથમ સમયમાં વર્તમાન હવાને લીધે અપ્રદેશ હોય છે. અલપતર ભવનપતિઓને તથા શ્રીનિદ્રય આદિ કોને ઉપાદ થાય છે, તેથી તેઓમાં એક, બે આદિ અનાહારક હોય છે. તે કારણે અહીં નીચે પ્રમાણે છે ભંગ ( વિકલ્પ થાય છે-(૬) ggg વા, (૨) રાણા વા (રૂ) કુવા-સાણે ૨ ૩ પાસે , (૪) કવા-સપણે પાસા ૨ (૧) અહવા-પાણા ૨ - gણે ચ, (૬) અહજા-gણા ૨ વાર ” આ છ ભંગમાંથી પહેલે અને બીજો ભંગ બહુવચનાત છે, અને ત્રીજે, એક વચન વાળે છે. ચે અને
શ્રી ભગવતી સૂત્ર : ૪
३४७