SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આવે છે. અને ૬૧ વડે ભાગી, ભાગાકારને ૨ બેવડે ગુણવાથી (૬૦ x કરવાથી) દિવસનું ઉત્કૃષ્ટ પ્રમાણ ૧૮ અઢાર મુહૂર્તનું આવે છે. સમસ્ત કથનનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી સૂર્ય ૬૦ સાઈઠ મુહૂર્ત પર્વત એક મંડળમાં રહે છે, ત્યાંસુધી રાત્રિનું પ્રમાણ પર બાવન મુહૂર્તનું અને દિવસનું પ્રમાણ ૫૮ અઠ્ઠાવન મુહૂર્તનું રહે છે. જ્યારે દિવસ સૌથી નાને થાય છે (૧ર બાર મુહૂર્તને થાય છે, ત્યારે તાપક્ષેત્રનું પ્રમાણ ઉપર દર્શાવ્યા પ્રમાણેના રાત્રિક્ષેત્ર જેટલું થાય છે, અને રાત્રિક્ષેત્રનું પ્રમાણ આગળ કહેલા તાપક્ષેત્ર જેટલું થાય છે એમ સમજવું. આયામ (લંબાઈ) ની અપેક્ષાએ તે જંબુદ્વીપની વચ્ચેનું તાપક્ષેત્ર ૪૫૦૦૦ પિસ્તાળીસ હજાર જન છે, તથા લવ સમુદ્રનું તાપક્ષેત્ર ૩૩૩૩૩ તેત્રીસ હજાર ત્રણસે તેત્રીસ જન છે. તે બનને તાપ ક્ષેત્રને સરવાળે કરવાથી ૭૮૩૩૩ અઠતેર હજાર ત્રણસે તેત્રીસ રોજન પ્રમાણ તાપક્ષેત્ર શામ છે. હવે ગૌતમ સ્વામીનાં બીજાં પ્રશ્નો અને મહાવીર પ્રભુ દ્વારા અપાયે છે ઉત્તરે નીચે આપવામાં આવે છે-(કચાળ મં!) હે ભદન્ત! જ્યારે (૪ - દીરે થી ) જંબુદ્વીપ નામના દ્વીપના (હિ) દક્ષિણામાં (દક્ષિણદિગ્વિભાગમાં) (મરણમૂહુરાગત) ૧૮અઢારમુહૂર્ત કરતાં ચાર પળનૂન પ્રમાણને “વિવરે મ” દિવસ થાય છે, “તચા ” ત્યારે “ ”ઉત્તરદિવિભાગમાં પણ શું સમુહુરાઇતરે સિવારે મારુ ૧૮ અઢાર મુહૂર્ત કરતાં કચાર પળ ન્યૂન પ્રમાણને દિવસ થાય છે ? (અને સૂર્યોનું અસ્તિત્વ હોવાથી આવું બની શકે છે, અને જ્યારે આવું બને છે “ તથા” ત્યારે શું “જ જે રીતે જંબદ્વીપ નામના કપમાં “મંા ચણ” “પુરિકોને વાભિ પૂર્વદિગ્નિભાગમાં અને પશ્ચિમદિગ્યભાગમાં “સાવિ દુલાસત્તા ના મવર” ૧૮અઢાર મુહર્ત અને ચાર પળની રાત્રિ થાય છે? ઉત્તર-“હંતા જોશમા! '' હા, ગૌતમ! એવું બને છે. “T . કાર રર મારજ્યારે જંબુદ્વીપમાં ૧૮ અઢાર મુહૂર્ત કરતાં ૪ ચાર પળે પળ ન્યૂન સમયને દિવસ થાય છે, ત્યારે ઉત્તરમાં પણ એટલું જ લાંબે દિવસ થાય છે. અને જ્યારે ઉત્તરમાં ૧૮ અઢાર મુહુર્તથી ૪ ચાર પળ ન સમયને દિવસ થાય છે, ત્યારે જબૂદ્વીપમાં મંદર પર્વતના પૂર્વ અને પશ્ચિમ દિમાગમાં ૧૨ બાર મુહૂર્ત અને ૪ ચાર પળની રાત્રિ થાય છે. હવે ગૌતમ સ્વામી એજ વાત બીજી રીતે મહાવીર પ્રભુને પૂછે છે- અરે! ” હે ભદન્ત! જ્યારે (ગંજૂરી થી) જંબૂદ્વીપ નામના દ્વીપમાં (મંદ પણ પુ0િ) મંદર પર્વતના પૂર્વ દિભાગમાં (બારસમુદુત્તાવંતરે અઢાર મુહૂર્તથી સેહજ ન્યૂન પ્રમાણુવાળા ( શિવણે મક) દિવસ થાય છે, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૩
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy