SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યાં છે. તે કારણ એવું કહ્યું છે કે “પૃથ્વીકાયિકે સપ્રદેશ પણ છે અને અપ્રદેશ પણ છે.” (ઘ ના વરરૂજારૂષા) પૃથ્વીકાયિક જીવના જેવું જ કથન અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવના વિષયમાં પણ સમજવું. એટલે કે જેમ પૃથ્વીકાયિક જેમાં કેટલાક સપ્રદેશ હોય છે અને કેટલાક અપ્રદેશ હોય છે, તેમ અપૂકાવિક આદિમાં પણ કેટલાક જીવે સપ્રદેશ હોય છે અને કેટલાક અપ્રદેશ હોય છે. આ રીતે અહીં બધાં એકેન્દ્રિય જીવમાં ઉત્પત્તિ-મરણના વિરહના અભાવે એક જ ભંગ સપ્રદેશવાળે થાય છે એમ સમજવું. (સેના ના નેરા તા વાવ ઢિ) બાકીને ( કન્દ્રિયથી લઈને સિદ્ધ પર્યન્તના ) ના સપ્રદેશવ અને અપ્રદેશનું કથન નારકના કથન પ્રમાણે જ સમજવું. નારકના સપ્રદેશત્વનું કથન ત્રણ આલાપકો (અભિલાપ) દ્વારા આગળ આપવામાં આવ્યું છે. એટલે કે પહેલે ભંગ સપ્રદેશ. બીજે ભંગ અપ્રદેશ અને ત્રીજો ભંગ પ્રદેશઅપ્રદેશ, આ પ્રકારના ત્રણ ભંગ સમજવા. એટલે કે (૧) દ્વીન્દ્રિયથી લઈને સિદ્ધ પર્યન્તના બધા જીવ પણ ક્યારેક પ્રદેશયુક્ત હોય છે. (૨) કયારે કેટલાક જી સપ્રદેશ હોય છે અને કંઈક જીવ અપ્રદેશ હોય છે. અને કયારેક અનેક સપ્રદેશ હોય છે અને અનેક અપ્રદેશ હોય છે. તેનું કારણ એ છે કે આ પર્યાયમાં એ સૌને વિરહ સંભવિત છે. આ રીતે તેમના ત્રણ ભંગ ( વિકલ્પ) સમજવા. અહીં “ભાવ” (પર્યન્ત) પદથી તેન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્ય મનુષ્ય, વાન વ્યંતર, તિષિક અને વૈમાનિકને ગ્રહણ કરવામાં આવ્યા છે. (બાલાળા નીર gifરિચવાનો નિયમ ) એક જીવ પદને અને એકેન્દ્રિયના પાંચ પદને છેડીને બાકીના આહારક જીના ત્રણ ભંગ થાય છે. જીવ પદને છોડવાનું કારણ એ છે કે જીવ નિયમથી જ સપ્રદેશ હોય છે. તેથી જીવમાં એક જ ભંગ છે-જીવને સપ્રદેશી કહેવાનું કારણ એ છે કે જીવ અનાદિ છે અને તેની સ્થિતિ અનંતકાળની હોય છે. એકેન્દ્રિયના પાંચ પદેને છોડવાનું કારણ એ છે કે એકેન્દ્રિય જીમાં ઉત્પત્તિ અને મરણના વિરહનો અભાવ રહે છે, તે કારણે તેમને (સરા વિ જરા અવિ) એ એક જ ભંગ-ત્રીજો ભંગ જ બને છે. તે કારણે સૂત્રકારે એવું કહ્યું છે કે ( ક્રિસ મંત્ર૪૫) એક જીવ પદને અને એકેન્દ્રિયને છોડીને બાકીના આહારક જીના ત્રણ ભંગ થાય છે. તે ત્રણ ભંગ નીચે પ્રમાણે છે (૧) આહારક છ સપ્રદેશ હોય છે. (૨) (યશા બા) કેટલાક પૂર્વોત્પન્ન આહારક છ સપ્રદેશ હોય છે અને કોઈક ન ઉત્પન્ન થયેલો આહારક જીવ અપ્રદેશ હેય છે. (૩) “સા ) કેટલાક પ્રપન્ન આહારક છ સપ્રદેશ હોય છે અને કેટલાક નવા ઉત્પન્ન થતા આહારક છે અપ્રદેશ હોય છે. (સિદ્ધાર્વવત્ર ૨ વ ) સિદ્ધ જીવ અને હારક હોય છે, તે કારણે ઉપર્યુકત આહારક માં તેમને સમાવેશ થત નથી. આ વિષયનું વિશેષ સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે– શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૪૫
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy