________________
कालादेसेणं सव्वपोग्गला स अडढा, समज्झा, सपएसा-णो अणड्ढा, अमज्झा,
gan) હે આર્ય ! જે કાળની અપેક્ષાએ (એક આદિ સમયની સ્થિતિવાળા પદ્રની અપેક્ષાએ) એવું માનવામાં આવે છે કે સમસ્ત મુદ્રલે સાધ, સમધ્ય અને સપ્રદેશ છે, તે (ાન સમણિ વિ જોકે , સમકો, સTaણે તં) એકજ સમયની સ્થિતિવાળાં પુદ્ગલેને પણ સાર્ધ, સમધ્ય અને સંપ્રદેશ માનવા પડશે, તેમને અનઈ, અમધ્ય અને અપ્રદેશ કહી શકાશે નહીં. તથા (जइणं अज्जो ! भावादेसेणं सव्व गेग्गला स अड्डा, समझ', सपरसा ) 3 આર્ય ! જે ભાવની અપેક્ષાએ (કૃષ્ણતા આદિના એક એશની અપેક્ષાએ) સમસ્ત પુદ્ગલેને સાર્ધ, સમધ્ય અને પ્રદેશ માનવામાં આવે, અનર્થ અમધ્ય અને અપ્રદેશ માનવામાં ન આવે તે (વુિં તે Twારા જ જો ૪ બર, રન, સYgણે સંવ ) કૃષ્ણતાના એક ગુણવાળા પુલને પણ કૃષ્ણ વર્ણના એક અંશવાળા પુલને પણ સાર્ધ, સમધ્ય અને સંપ્રદેશ માનવું પશે. તેને પણ અનઈ, અમધ્ય અને અપ્રદેશ માની શકશે નહીં. ( જ તે gઉં મવરૂ) જો આપ એમ કહેતા હો કે એવું તે બની શકે નહીં, તે ( વ વવ ) આપ એવું જે કહો છો કે (ત્રાસેજ વિ સાવ પાઢા સજા , સમ', સTUસાં, જો બળા , અમરજ્ઞા, ) દ્રવ્યની અપેક્ષાએ પણ સમસ્ત પલે સાર્ધ, સમધ્ય અને સંપ્રદેશ છે, અનઈ, અમધ્ય અને અપ્રદેશ નથી, (gવં શાસ્ત્રમાવાસળ વિ) ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ પણ એવું જ છે,) (રં જં મિરઝા) તમારી તે માન્યતા ખેટી છે, કારણ કે તમે તેનું પ્રતિપાદન વિપરીત રીતે કર્યું છે.
નિર્ગથી પુત્ર અણગારનું આ યુતિયુકત ( યોગ્ય પ્રમાણે દ્વારા સાબિત કરાયેલું) કથન સાંભળીને (તે નારપુરે સારે) નારદપુત્ર અણગારે (નિચં. gિi tari gવં ત્વચાન) નિર્ચથીપુત્ર અણુગારને આ પ્રમાણે કહ્યું
વાણુgિયા ! મટું ગાળામાં જણામો) હે દેવાનુપ્રિય ! આપે આ વિષ અને જે અર્થ સમજાવ્યો છે, તે અર્થને આજ સુધી હું જાણતો ન હતો અને આપે જે પ્રકારે તે વિષયને સમજાવ્યો તે પ્રકારે હું તેને સમજતો ન હતો. તે (ાળે સેવાનુcવા ઢાતિ રિત્તિ) જે આપ દેવાનુપ્રિયને આ વિષયનું વિશેષ પ્રતિપાદન કરવામાં કઈ તકલીફ જેવું ન લાગે તે (ત્ત
છામિ જે વાચાં પ્રથમ મોરવા નિષ જ્ઞાજિત્તર) હું આપ દેવાનુપ્રિયની પાસે આ અર્થને (મુદ્રના વિષયને) શ્રવણ કરવા માગું છું. શ્રવણ કરીને તેને હદયમાં ઉતારવા માગું છું-એટલે કે આ વિષય પર વિચાર કરીને હું તેને સમજવા માગું છું. (તળું છે રિદિપુરે મળવારે રાયપુરં ગળા ઘર્ષ વયાણી) નારદપુત્ર અણુગારની આ પ્રકારની અભિલાષા જાણને, નિર્ગથી
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૧૬