SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ જિન (આદિનાથ ભગવાન) અને અન્તિમ જિન (મહાવીર ભગવાન) ને નિયમથી જ પ્રતિક્રમણ યુક્ત ધર્મ અવશ્ય કરવા યોગ્ય છે, એ સિવાયના ૨૨ તીર્થકરોને કયારેક કારણસર જ પ્રતિક્રમણ સહિત આચરવા ગ્ય છે. કહ્યું પણ છે – “सपडिकमणो धम्मो पुरिमस्स य पच्छिमस्स य जिणरस । પશ્ચિમના ઉનાળ વાળનાર પરિક ?” પ્રતિકમણ સહિત ધમ પહેલા જન તથા છેલ્લા અને ભગવાનને ગ્રાહ્ય થાય છે અને મધ્યમ જીનને કઈ પણ કારણ હોય તેજ પ્રતિક્રમણ કરાય છે. જ્યારે તે સ્થવિરેએ આ પ્રમાણે કર્યું ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે તેમને કહ્યું-(ગાઈ તિવારિવા! ઘડિ' કોણ) હે દેવાનુપ્રિયે! આપને જેમ સુખ ઉપજે તેમ કરે, પણ આવા કામમાં વિલંબ કરે જોઈએ નહીં. (તળ તે જાવિત્તિ થર મારો રાવ રામે િવરાહનિરH હિં કિન્ના ) ત્યારબાદ પંચમહાવતરૂપ ધર્મની સંયમ પૂર્વક આરાધના કરીને તે પાર્શ્વનાથ ભગવાનના કેટલાક શિષ્ય સ્થવિર ભગવતે (યાવતું) અંતિમ શ્વાસોથી સિદ્ધપદને પામ્યા. “ નાક હરવટુacqણી” (યાવતું) તેઓ સમસ્ત દુઃખોથી રહિત થઈ ગયા, તથા કેટલાક સ્થવિર એવા પણ હતા કે જેમનાં શુભ કર્મ અવશિષ્ટ (બાકી) હતાં. એવા સ્થવિરે દેવલોકમાં દેવપર્યાયે ઉત્પન્ન થયા. અહીં પહેલા “રાવત” પદથી “સંલેખના આદિ કરીને ” ઈત્યાદિ પાઠ ગ્રહણ કરાય છે, અને બીજા “વાવ” પદથી “શુદ્ધા, gal, પરિનિર્વાહા” આ પાઠ ગ્રહણ કરાય છે. એ સૂત્ર ૪ દેવલોક કે સ્વરૂપના નિરૂપણ દેવલોકની વક્તવ્યતા – “વિઠ્ઠીઈત્યાદિ– સુત્રાર્થ– વિM મં! રાજા બન્નત્તા) હે ભદન્ત ! દેવલકના પ્રકાર કેટલા છે? (જોયારચૈિહા વસ્ત્રોના પન્ના) હે ગૌતમ! દેવલોક ચાર પ્રકારનાં કહ્યાં છે. (તંક) તે ચાર પ્રકારે આ પ્રમાણે છે – (અવળવાણી, વાળમંતર, ગોહચવેમાળ એg) (૧) ભવનવાસી, (૨) વનવ્યન્તર, (૩) તિષિક અને (૪) વૈમાનિક એ ભેદથી (માકાણી - વિદા પન્ના) ભવનવાસી દે દસ પ્રકારના કહ્યા છે, (વાતા વિણા ) વાન વ્યક્તિ આઠ પ્રકારના કહ્યા છે, ( કોરિયા પંજવિહા) જ્યોતિષિક દેવે પાંચ પ્રકારના કહ્યા છે અને (માળિયા કુવા) વૈમાનિક દેવે બે પ્રકારના छ (किमिय रायगिह ति य उज्जोए अधयार समए य, पास तिवासि पुच्छा કવિ ત્રિો ) આ ઉદેશમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૬૧
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy