________________
વિષયની સંગ્રહ ગાથાનો અર્થ આ પ્રમાણે થાય છે–“રાજગૃહ નગર ક પદાર્થ છે? દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર કેમ હોય છે? સમય આદિરૂપ કાળનું જ્ઞાન કયા જીવોને હોય છે અને કયા ને હોતું નથી ? રાત્રિ અને દિવસ વિષયક શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્રના પ્રશિષ્યના પ્રશ્ન ? દેવક સંબંધી પ્રશ્ન » આટલા વિષયનું આ ઉદેશકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે.
સેવં અરે ! મં!િ રિ” હે ભદન્ત ! આપની વાત સર્વથા સત્ય છે, આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ જ છે.
ટકાથ–પૂર્વ પ્રકરણનું અંતિમ વાક્ય “દેવલોકમાં ઉત્પન્ન થયા છે એવું છે. તેથી દેવકના સ્વરૂપનું નિરૂપણ કરવાને માટે સૂત્રકારે નીચેના પ્રશ્નોત્તર આપ્યા છે
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે-(વાળ મરે! દેવો mત્તા ?) હે ભદન્ત ! દેવલેક કેટલા પ્રકારના કહ્યાં છે? - ઉત્તરવહી રવિણ તણો ” હે ગૌતમ દેવલોક ચાર પ્રકારનાં કહ્યાં છે. તે ચાર પ્રકારે આ પ્રમાણે છે-(૧) ભવનવાસી, (૨) વાવ્યન્તર, (૩) તિષિક અને (૪) વૈમાનિક.
ભવનવાસી દેવાના નીચે પ્રમાણે દસ પ્રકાર છે-(૧) અસુરકુમાર, (૨). નાગકુમાર, (૩) સુવર્ણકુમાર (૪) વિઘુકુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર, (૮) દિશાકુમાર (૯) પવનકુમાર (૧૦) સ્વનિતકુમાર.
વાણવ્યન્તર દેવેના આઠ પ્રકાર છે–(૧) પિશાચ (૨) ભૂત (૩) યક્ષ (૪) રાક્ષસ (૫) કિનર (૬) કિપુરુષ (૭) મહારગ (૮) ગંધર્વ.
તિષિક દેનાં પાંચ પ્રકાર આ પ્રમાણે છે-(૧) સૂર્ય, (૨) ચન્દ્ર, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર અને (૫) તારાઓ.
વૈમાનિક દેના બે પ્રકાર છે-(૧) કલ્પપપન, (૨) કલ્પાતીત.
બાકીનાં પદોને અર્થ સૂત્રાથમાં આપી દીધું છે. સંગહગાથાને અર્થ ચાર પ્રકારનાં કહ્યાં છે. તે ચાર પ્રકારે આ પ્રમાણે છે-(૧) ભવનવાસી, (૨) વનવ્યન્તર, (૩) તિષિક અને (૪) વૈમાનિક.
ભવનવાસી દેવોના નીચે પ્રમાણે દસ પ્રકાર છે-(૧) અસુરકુમાર, (૨) નાગકુમાર, (૩) સુવર્ણકુમાર (૪) વિઘુકુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર, (૮) દિશાકુમાર (૯) પવનકુમાર (૧૦) સ્વનિતકુમાર.
વાણવ્યન્તર દેવેના આઠ પ્રકાર છે-(૧) પિશાચ (૨) ભૂત (૩) યક્ષ (૪) રાક્ષસ (૫) કિનર (૬) કિપુરુષ (૭) મહારગ (૮) ગંધર્વ. "
તિષિક દેનાં પાંચ પ્રકાર આ પ્રમાણે છે-(૧) સૂર્ય, (૨) ચન્દ્ર, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર અને (૫) તારાઓ.
વૈમાનિક દેના બે પ્રકાર છે-(૧) કલ્પપપન, (૨) કલ્પાતીત. ખાદીનાં પદેનો અર્થ વગાથમાં આપી દીધું છે. સંગ્રહગાથાને અ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૬૨